1. Home
  2. Tag "UTTARAKHAND"

ઉત્તરાખંડમાં ભૂમિ કાયદાને લઈને સરકારે શરૂ કરી કડકાઈ, બહારીઓને જમીનના ખરીદ-વેચાણ પર રોક

દેહરાદૂન: કડક ભૂ-કાયદાની માગણીને લઈને ઉત્તરાખંડની જનતાના સડકો પર ઉતર્યા બાદ મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ જનભાવનાને અનુરૂપ એક આદેશ જાહેર કર્યો. આ આદેશ હેઠળ રાજ્યથી બહારના લોકોને ઉત્તરાખંડમાં જમીન ખરીદવા પર હાલ રોક લગાવાય છે. ધામી સરકારે ભૂ-કાયદાઓમાં પરિવર્તન માટે ભૂતપૂર્વ મુખ્ય સચિવ સુભાષ કુમારની અધ્યક્ષતામાં બનેલી કમિટીના સૂચનો પર કામ કરવાનું શરૂ કર્યું છે. આ […]

ઉત્તરાખંડથી 1500 ભક્તો સ્પેશિયલ ટ્રેન દ્વારા અયોધ્યા પહોંચશે,પહેલા કરશે રામલલાના દર્શન

દિલ્હી: શ્રી રામ જન્મભૂમિ મંદિરના દર્શન પહેલા ઉત્તરાખંડથી 1500 ભક્તોને વિશ્વ હિન્દુ પરિષદ પોતાના ખર્ચે સ્પેશિયલ ટ્રેન દ્વારા  અયોધ્યા લઈ જશે. આ ટ્રેન 25 જાન્યુઆરીએ દેહરાદૂનથી ઉપડશે અને હરિદ્વાર, બરેલી થઈને 26 જાન્યુઆરીએ અયોધ્યા પહોંચશે. 27 જાન્યુઆરીએ રામ ભક્તો રામ લાલાના પ્રથમ દર્શન કરશે. લગભગ 500 વર્ષના સંઘર્ષ પછી, ભગવાન શ્રી રામ 22 જાન્યુઆરીએ તેમના […]

ઠંડીનો ચમકારો વધશેઃ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે બરફ વર્ષાની શક્યતા

22 થી 24 તારીખ દરમિયાન ભારે બરફ વર્ષા થશે ઉત્તર ભારતના રાજ્યોમાં શીત લહેરનું મોજુ ફરી વળ્યું નવી દિલ્હીઃ પશ્ચિમી હવાના દબાણ અને મધ્ય બંગાળની ખાડીમાં ચક્રવાતને કારણે ઠંડી પર અસર જોવા મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગળ વધી રહેલા વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ 22મી ડીસેમ્બરે પશ્ચિમી હિમાલયને અસર કરી શકે છે. જેના પગલે ઉત્તર […]

ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2023 – PM મોદીનું દેહરાદૂન FRI પહોંચતા ભવ્ય સ્વાગત, રોડ શો યોજી જનતાનું અભિવાદન ઝીલ્યું

દહેરાદૂન – પ્રધાનમંત્રી મોદી ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2023 ના ઉદ્ઘાટન માટે આજે ઉત્તરાખંડની મુલાકાતે પહોંચ્યા  છે ઉત્તરાખંડમાં બે દિવસીય વૈશ્વિક રોકાણકારો પરિષદમાં દેશ અને વિશ્વના 5000 થી વધુ રોકાણકારો અને પ્રતિનિધિઓ ભાગ લેશે. પીએમ મોડી આજે સવારે  એરપોર્ટથી હેલિકોપ્ટર દ્વારા દેહરાદૂન જવા રવાના થયા હતા , રોકાણકાર પરિષદ માટે FRI કેમ્પસનો દેખાવ બદલાઈ ગયો છે. રોકાણકાર […]

PM મોદી 8 ડિસેમ્બરે ઉત્તરાખંડની લેશે મુલાકાત,રોકાણકાર સંમેલનનું કરશે ઉદ્ઘાટન

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 ડિસેમ્બરથી અહીં શરૂ થનારી બે દિવસીય ઉત્તરાખંડ ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ઘાટન કરશે. મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ મંગળવારે જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદી દેહરાદૂનમાં ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં આયોજિત રોકાણકાર સંમેલનનું ઉદ્ઘાટન કરશે. આ કોન્ફરન્સ 9 ડિસેમ્બરે પૂર્ણ થશે. ધામીએ રોકાણકાર પરિષદના સંદર્ભમાં આયોજિત ‘ડેસ્ટિનેશન ઉત્તરાખંડ એનર્જી કોન્ફરન્સ’માં જણાવ્યું હતું […]

ચીનમાં બાળકોમાં ફેલાયેલી બીમારી વચ્ચે ઉત્તરાખંડમાં બે બાળકોમાં ઈન્ફલ્યુએન્ઝા જેવા લક્ષ્ણો જોવા મળ્યા, તંત્ર હરકતમાં આવ્યું

નવી દિલ્હીઃ ચીનમાં ફેલાતા રોગને લઈને ઉત્તરાખંડમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગે એલર્ટ જાહેર કર્યા બાદ તમામ બાબતો પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે. દરમિયાન ઉત્તરાખંડના બાગેશ્વરમાં બે બાળકોમાં ઈન્ફલ્યુએન્ઝા જેવા લક્ષણો જોવા મળ્યા છે. આ સંદર્ભે બાળકોના સેમ્પલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. ચીનમાં બાળકોમાં શ્વસન સંબંધી ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો […]

ઉત્તરાખંડ ટનલમાં બહાર આવેલા શ્રમિકોને રાજ્ય સરકાર આપશે રૂપિયા 1 -1 લાખની આર્થિક સહાય

દહેરાદૂન – ઉત્તરાખંડ ટનલ માં ફસાયેલા 41 કામદારોને 17 દિવસની મેહનત બાદ વિતેલા દિવસે સુરક્ષિત રૂટે બહાર કાઢવામાં આવ્યા છે ત્યારે હવે રાજ્યની સરકારે આ તમામ કામદારો માટે રૂપિયા 1 -0 1 લાખ ની આર્થિક સહાયની જાહેરાત કરી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ મંગળવારે કહ્યું કે સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા તમામ કામદારોને […]

હિમાચલ અને ઉત્તરાખંડમાં બરફ વર્ષાને પગલે ઉત્તર ભારતમાં ઠંડીનો ચમકારો

હરિયાણા, પંજાબ અને ઉત્તરપ્રદેશના તાપમાનમાં ઘડાટો કડકડતી ઠંડીને પગલે જનજીવનને થઈ અસર નવી દિલ્હીઃ પહાડી રાજ્ય હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં બરફ વર્ષા થઈ છે. બરફ વર્ષાને કારણે પહાડો પર બરફની સફેદ ચાદર પથરાઈ ગઈ છે. બંને રાજયમાં થયેલ બરફ વર્ષાનાં કારણે હિમાલયની તળેટીમાં રહેલ મેદાની રાજ્ય હરિયાણા, પંજાબ, ઉત્તરપ્રદેશના તપમાનમાં ઘટાડો થયો છે. લોકોએ ઠંડીનો […]

ઉત્તરાખંડની સુરંગ દુર્ઘટનાને લઈને તંત્ર હરકતમાં , હવે હિમાચલ પ્રદેશની નિર્માણાધીન સુરંગોની સુરક્ષા ઓડિટ કરવામાં આવશે

દહેરાદૂન – તાજેતરમાં ઉત્તરાખંડમાં સુરંગમાં કામદારો ફસાયા હોવાની ઘટના બની છે છેલ્લા 12 દિવસથી કામદારો સુરંગમાં ફસાત આ મુદ્દો ગરમાયો  છે ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલ અકસ્માત બાદ નેશનલ હાઈવે ઓથોરિટી રાજ્યમાં નિર્માણાધીન ટનલનું સેફ્ટી ઓડિટ કરશે. આ અંતર્ગત વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ચંદીગઢ-મનાલી ફોર લેન હેઠળ નિર્માણાધીન ટનલનો પણ સમાવેશ કરવામાં આવશે. દેશભરમાં લગભગ 29 ટનલ પસંદ કરવામાં […]

ઉત્તરકાશીમાં સુરંગમાં ફસાયેલા કામદારો માટે બચાવ કાર્ય અંતિમ તબક્કામાં, જલ્દી પોતાના પરિવારને મળશે

દહેરાદૂન – ઉત્તરાખંડમાં સિલક્યારા સુરંગમાં ફસાયેલા કામદારોને માટે બચાવ કાર્ય  અંતિમ તબક્કામાં છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે બચાવકર્મીઓ આજે સવારે ટનલમાં ફસાયેલા 41 કામદારો સુધી પહોંચશે. બચાવ અધિકારી હરપાલ સિંહે જણાવ્યું કે રાહત અને બચાવમાં લાગેલા અધિકારીઓએ સુરંગની ઉપરથી ખોદકામ કરીને 44 મીટરની પાઇપ લગાવી છે. આ સાથે જ  બચાવ કર્મીઑને કાટમાળમાં સ્ટીલના કેટલાક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code