1. Home
  2. Tag "UTTARAKHAND"

ઉત્તરાખંડમાં દબાણ કરીને મજારો બનાવવાનું મોટુ ષડયંત્ર છેઃ પુષ્કર ધામી

નવી દિલ્હીઃ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ યુનિફોર્મ સિવિલ કોડ એટલે યુસીસીને મુદ્દે જણાવ્યું હતું કે, આ લોકોના હિત માટે છે. આ દરમિયાન તેમણએ દાવો કર્યો હતો કે, લોકસભા ચૂંટમીમાં ભાજપનો ભવ્ય વિજય થશે અને નરેન્દ્ર મોદી ફરી એકવાર દેશના વડાપ્રધાન બનશે. તેમણે જણાવ્યું હતું કે, પીએમ મોદી ઉત્તરાખંડના દિલમાં રહે છે. પીએમ મોદીને રાજ્યની […]

ત્રીજા કાર્યક્રાળમાં આમારો લક્ષ્યાંક મફત વિજળી આપવાનો : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરતા કહ્યું કે, ભાજપા લોકસભા ચૂંટણીમાં ફરી જીત હાંસિલ કરશે. આ દરમિયાન તેમણે કહ્યું કે, ત્રીજા કાર્યક્રાળમાં આમારો લક્ષ્યાંક મફત વિજળી આપવાનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના રુદ્રપુરમાં લોકસભા ચૂંટણીના પ્રચારને લઈને રેલી કરી હતી. આ પ્રસંગ્રે પીએમ મોદીએ કહ્યું કે, મોદીની ગેરેન્ટીએ ઉત્તરાખંડમાં ઘરે-ઘરમાં સુવિધા […]

ઉત્તરાખંડ: નાનકમત્તા ગુરુદ્વારાના ડેરા પ્રમુખ તરસેમસિંહની હત્યા, બાઈકસવારોએ તાબડતોબ કર્યું ફાયરિંગ

નવી દિલ્હી: ઉત્તરાખંડના ઉધમસિંહ નગરના નાનકમત્તા ગુરુદ્વારાના ડેરા કારસેવા પ્રમુખ બાબા તરસેમસિંહની ગુરુવારે સવારે અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી છે. તરસેમસિંહ પંજાબ અને તરાઈના શીખોમાં સિરમોર માનવામાં આવતા હતા. આ હત્યાથી પંજાબમાં ગમગીનીનો માહોલ છે. ગુરુદ્વાર નાનકમત્તા સાહિબની પાસે જ ડેરા કારસેવા પરિસરની અંદર જ તેમની હત્યા કરવામાં આવી. તેમને સવારે 6 વાગ્યે બાઈકસવાર […]

જમ્મુ, કાશ્મીર, લદ્દાખ,હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદની આગાહી

નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગ (IMD) એ આ મહિનાની 30 તારીખ સુધી જમ્મુ, કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં છૂટાછવાયા વાવાઝોડા અને વીજળી સાથે વરસાદની આગાહી કરી છે. IMDએ જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસ સુધી પશ્ચિમ હિમાલયન ક્ષેત્ર અને ઉત્તરપશ્ચિમ ભારતના આજુબાજુના મેદાનો પર વાવાઝોડાની પ્રવૃત્તિ સાથે વરસાદનો નવો સ્પેલ અપેક્ષિત […]

ઉત્તરાખંડના લોકો ટૂંક સમયમાં જ દેહરાદૂનથી દિલ્હીની મુસાફરી 2 કલાકમાં પૂર્ણ કરી શકશેઃ નીતિન ગડકરી

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી એક દિવસની મુલાકાતે ઉત્તરાખંડના ચંપાવત જિલ્લાના સરહદી વિસ્તાર ટનકપુર નગર પહોંચ્યા હતા. તેમણે ગાંધી મેદાન ખાતે આયોજિત જાહેર સભામાં સરહદી વિસ્તારો માટે કરોડોની યોજનાઓના શિલાન્યાસ અને ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી અને સાંસદ અજય ભટ્ટ અને અજય તમટા પણ હાજર […]

ઉત્તરાખંડઃ તોફાનીઓએ ભારે પથ્થરમારાની સાથે પેટ્રોલ બોમ્બ ફેંક્યા હતા

નવી દિલ્હીઃ ઉત્તરાખંડના હલ્દવાનીમાં તોફાની ટોળાએ પોલીસ અને દબાણ દૂર કરવા ગયેલી તમનપા તંત્રની ટીમ ઉપર ભારે પથ્થરમારો કર્યો હતો. તેમજ અનેક વાહનોને આગ ચાંપી હતી. આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલી મહિલા પોલીસ કર્મચારીએ સમગ્ર બનાવ અંગે પોતાની આપવિતી જણાવી હતી. ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લાના હલ્દવાનીમાં ગુરુવારે ફાટી નીકળેલી હિંસાને કારણે ઘણું નુકસાન થયું છે. આગચંપી, તોડફોડ, […]

ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં કટ્ટરપંથી મુસ્લિમોની ભીડે દિલ્હી હુલ્લડની તર્જ પર કર્યું હતું પ્લાનિંગ, દેશ દહેલાવાનું હતું ષડયંત્ર

દહેરાદૂન: ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં મુસ્લિમ કટ્ટરપંથીઓની ભીડે તદે  બધું કર્યું, જે દિલ્હીમાં હિંદુઓ વિરુદ્ધના હુલ્લડોમાં કરવામાં આવ્યું હતું. એક તરફ પ્રશાસન શાંતિપૂર્વક દબાણ વિરોધી અભિયાન ચલાવી રહ્યું હતું, તો બીજી તરફ ઈસ્લામિક કટ્ટરપંથીઓ નિયતના હિસાબથી મોટા હુમલાની ચાલ ચાલી રહ્યા હતા. હલ્દ્વાનીના બનભૂલપુરામાં ઈસ્લામિક હુમલાખોરોની ભીડે બે હિસ્સાઓમાં હુમલા કર્યા.  પહેલીવારમાં તેમણે પથ્થરબાજી કરી, તેના પછી […]

ઉત્તરાખંડઃ કથિત વન કૌભાંડ મામલે પૂર્વ મંત્રી હરકસિંહ રાવતની સામે કાનૂની ગાળિયો કસાયો, ઈડીના દરોડા

નવી દિલ્હીઃ ઉત્તરાખંડમાં કોંગ્રેસના નેતા અને પૂર્વ મંત્રી હરક સિંહ રાવત વિરુદ્ધ ED એ મોટી કાર્યવાહી કરી છે. ED એ હરક સિંહના ઠેકાણાં પર દરોડા પાડ્યા હતા. ઉત્તરાખંડથી લઈને દિલ્હી અને ચંદીગઢમાં દરોડા પાડવામાં આવ્યા છે. તો ત્રણ રાજ્યોમાં 16થી વધુ સ્થળો પર EDનું સર્ચ ચાલી રહ્યું છે.. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, EDની આ કાર્યવાહી બે […]

ઉત્તરાખંડમાં ભૂમિ કાયદાને લઈને સરકારે શરૂ કરી કડકાઈ, બહારીઓને જમીનના ખરીદ-વેચાણ પર રોક

દેહરાદૂન: કડક ભૂ-કાયદાની માગણીને લઈને ઉત્તરાખંડની જનતાના સડકો પર ઉતર્યા બાદ મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ જનભાવનાને અનુરૂપ એક આદેશ જાહેર કર્યો. આ આદેશ હેઠળ રાજ્યથી બહારના લોકોને ઉત્તરાખંડમાં જમીન ખરીદવા પર હાલ રોક લગાવાય છે. ધામી સરકારે ભૂ-કાયદાઓમાં પરિવર્તન માટે ભૂતપૂર્વ મુખ્ય સચિવ સુભાષ કુમારની અધ્યક્ષતામાં બનેલી કમિટીના સૂચનો પર કામ કરવાનું શરૂ કર્યું છે. આ […]

ઉત્તરાખંડથી 1500 ભક્તો સ્પેશિયલ ટ્રેન દ્વારા અયોધ્યા પહોંચશે,પહેલા કરશે રામલલાના દર્શન

દિલ્હી: શ્રી રામ જન્મભૂમિ મંદિરના દર્શન પહેલા ઉત્તરાખંડથી 1500 ભક્તોને વિશ્વ હિન્દુ પરિષદ પોતાના ખર્ચે સ્પેશિયલ ટ્રેન દ્વારા  અયોધ્યા લઈ જશે. આ ટ્રેન 25 જાન્યુઆરીએ દેહરાદૂનથી ઉપડશે અને હરિદ્વાર, બરેલી થઈને 26 જાન્યુઆરીએ અયોધ્યા પહોંચશે. 27 જાન્યુઆરીએ રામ ભક્તો રામ લાલાના પ્રથમ દર્શન કરશે. લગભગ 500 વર્ષના સંઘર્ષ પછી, ભગવાન શ્રી રામ 22 જાન્યુઆરીએ તેમના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code