1. Home
  2. Tag "UTTARAKHAND"

ઉત્તરાખંડઃ ખોહ નદીમાં એક-બીજાને બચાવવાના પ્રયાસમાં ચાર જણા ડુબ્યાં

નવી દિલ્હીઃ ઈદના તહેવારની રજાઓમાં કોટેશ્વર ફરવા ગયેલા ઉત્તરપ્રદેશના 3 યુવાનો સહિત ચાર વ્યક્તિઓ ખોહ નદીમાં ડુબી જતા તેમના મોત થયાં હતા. નદીમાં ડુબી જવાથી ચાર વ્યક્તિઓના મોત થતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તરપ્રદેશના બિજનોરની આઠ વ્યક્તિઓ ઈદની રજાઓમાં ઉજવણી કરવા માટે કોટેશ્વર ગયા હતા. જ્યાં દુગડ્ડા માર્ગ ઉપર […]

ઉત્તરાખંડઃ સમાન નાગરિક સંહિતા મુદ્દે ધામી સરકારે કમિટીની રચના કરી

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક સમયથી સમાન નાગરિક સંહિતાને લઈને વિવિધ અટકળો ચાલી રહી છે. દરમિયાન કેટલાક સમુદાયના લોકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. હવે ઉત્તરાખંડમાં નવી ચૂંટાયેલી ભાજપની ધામી સરકારે રાજ્યમાં સમાન નાગરિક સંહિતાને લઈને કવાયત શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તરાખંડના મુખ્યમંત્રી ઉધમસિંહનગરમાં એક કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા. આ પ્રસંગ્રે […]

કોરોનાને લઈને ઉત્તરાખંડ સરકાર બની સતર્ક- યુપી અને દિલ્હીથી આવતા યાત્રીઓની થશે કોરોનાની તપાસ

ઉત્તરાખંડની સરકાર કોરોનાને લઈને બની સતર્ક પ્રભઆવીત રાજ્યોમાંથઈ આવતા યાત્રીઓનું થશે સ્કિનિંગ દેહરાદૂન- દેશભરમાં કોરોનાના કેસ નિયંત્રપણમાં છે જો કે કેટલાક રાજ્યો એવા પણ છે કે જ્યા કોરોનાના કેસો વધતા જોવા મળી રહ્યા છે જેમા ખાસ કરીને દેશનમી રાજધાની દિલ્હીનો સમાવેશ થાય છે.ત્યારે હવે વધતા કોરોનાના જોખમને ધ્યાનમાંરાખઈને ઉત્તરાખંડની સરકાર સતર્ક બની છે પ્રાપ્ત જાણકારી […]

ઉત્તરાખંડ: આ વખતે કેદારનાથ યાત્રાનું મોનિટરિંગ સીધુ વડાપ્રધાન કાર્યાલયથી થશે,પીએમ જોશે લાઈવ પ્રસારણ 

6 મેથી શરૂ થશે કેદારનાથ યાત્રા યાત્રાનું મોનિટરિંગ સીધુ વડાપ્રધાન કાર્યાલયથી યાત્રાનું લાઈવ પ્રસારણ નિહાળશે પીએમ મોદી દહેરાદૂન:આ વખતે 6 મેથી શરૂ થનારી કેદારનાથ યાત્રાનું મોનિટરિંગ સીધુ વડાપ્રધાન કાર્યાલયથી કરવામાં આવશે.વડાપ્રધાન પોતે તેમના કાર્યાલયમાંથી યાત્રાનું લાઈવ પ્રસારણ નિહાળશે.મુખ્યમંત્રી, મુખ્ય સચિવ અને જિલ્લા મેજિસ્ટ્રેટ પણ તેમની ઓફિસમાંથી મુસાફરી વ્યવસ્થાની સ્થિતિ જોઈ શકશે. કેદારનાથથી રુદ્રપ્રયાગ અને દેહરાદૂનથી […]

ઉત્તરાખંડ બનાવશે દેશનું પહેલું GI બોર્ડ,મુખ્યમંત્રી ધામીએ જાહેરાત કરી

ઉત્તરાખંડ બનાવશે દેશનું પહેલું GI બોર્ડ મુખ્યમંત્રી પુષ્કર ધામીએ કરી જાહેરાત સ્થાનિક ઉત્પાદનોને મળશે કાનૂની રક્ષણ દહેરાદુન: ઉતરાખંડના મુખ્યમંત્રી પુષ્કર ધામીએ મોટી જાહેરાત કરી છે. ઉત્તરાખંડમાં દેશનું પહેલું GI બોર્ડ બનાવવામાં આવશે..જેથી ચોક્કસ પ્રદેશમાં ઉત્પાદિત પરંપરાગત અને કાર્બનિક ઉત્પાદનોને સુરક્ષિત કરી શકાય અને આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત થાય.કૃષિ મંત્રી ગણેશ જોશીના પ્રસ્તાવ પર મુખ્યમંત્રી પુષ્કર સિંહ […]

ઉત્તરાખંડઃ ચારધામની યાત્રામાં આવનારા લોકોની પહેલા ચકાસણી કરાશે

નવી દિલ્હીઃ ચાર ધામ યાત્રામાં આવનારા લોકોની પહેલા ચકાસણી કરવામાં આવશે. તેમ ઉત્તરાખંડના ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ રે કહ્યું હતું. ચાર ધામ વિસ્તારમાં હિન્દુઓ સિવાય અન્ય ધર્મના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની સંતોએ માંગણી કરી છે. દરમિયાન સીએમ પુષ્કર ધામીએ કહ્યું હતું કે, સરકાર તેના પર વિચાર કરી રહી છે અને ટૂંક સમયમાં તેના […]

ઉત્તરાખંડમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 4.1ની તીવ્રતા નોંધાઈ

 ઉત્તરાખંડમાં ભૂકંપના આંચકા 4.1 ની નોંધાઈ તીવ્રતા લોકોમાં ડરનો માહોલ દહેરાદૂન:ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના બડકોટ યમુનોત્રી ઘાટીમાં શનિવારે સાંજે લગભગ 4.52 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર આવી ગયા હતા.જોકે હજુ સુધી કોઈ જાનહાનિ કે નુકશાનના અહેવાલ નથી બડકોટ યમુનોત્રી ખીણ ઉપરાંત પુરોલામાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા ભૂકંપ એટલો જોરદાર […]

ચારધામ કાર્યક્રમ હેઠળના રાષ્ટ્રીય ધોરીમાર્ગો ઉત્તરાખંડના વિવિધ જિલ્લામાંથી પસાર થાય છેઃ નીતિન ગડકરી

નવી દિલ્હીઃ ચાર ધામ કાર્યક્રમ હેઠળના રાષ્ટ્રીય ધોરીમાર્ગો ઉત્તરાખંડ રાજ્યના ટિહરી ગઢવાલ, ઉત્તરકાશી, પૌરી ગઢવાલ, રૂદ્રપ્રયાગ, ચમોલી, પિથોરાગઢ, ચંપાવત અને દેહરાદૂન જિલ્લાઓમાંથી પસાર થાય છે. તેમ કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું. તેમજ ચાર ધામ કાર્યક્રમના વિકાસ પર કોઈ પ્રતિબંધ નથી. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ લોકસભામાં જણાવ્યું હતું કે, સર્વોચ્ચ અદાલતે 14.12.2021ના ​​તેના […]

ઉત્તરાખંડઃ નવા મુખ્યમંત્રી ધામીના મંત્રીમંડળમાં ધનસિંહ રાવત સૌથી વધારે શિક્ષિત

નવી દિલ્હીઃ ઉત્તરાખંડમાં આજે પુષ્કરસિંહ ધામી અને તેમના કેબિનેટ મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યાં હતા. પુષ્કર ધામી અને તેમના મંત્રીમંડળના મોટાભાગના મંત્રીઓ શિક્ષિત છે. ધનસિંહ રાવતે પીએચડી સુધીનો અભ્યાસ કર્યો છે. જ્યારે ગણેશ જોશીએ સૌથી ઓછો ધો-10 સુધી અભ્યાસ કર્યો છે. ઉતરાખંડના મુખ્યમંત્રી અને મંત્રીમંડળમાં સામેલ તમામ મંત્રીઓ કરોડપતિ છે. પ્રથમ વખત મંત્રી બનેલા ચંદન રામ […]

ઉત્તરાખંડઃ સીએમ પુષ્કર ધામી સાથે આઠ મંત્રીઓએ લીધા શપથ, મંત્રીમંડળમાં 3 નવા ચહેરાનો સમાવેશ

નવી દિલ્હીઃ પુષ્કર સિંહ ધામીએ બુધવારે બીજી વખત ઉત્તરાખંડના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. ધામીની સાથે આઠ મંત્રીઓને પણ રાજ્યપાલે શપથ લેવડાવ્યા હતા. નવી કેબિનેટમાં જૂના અને નવા ચહેરાઓનું મિશ્રણ જોવા મળે છે. જેમાં ધામીના જૂના કેબિનેટના પાંચ મંત્રીઓને ફરી સ્થાન મળ્યું છે. પ્રેમચંદ્ર અગ્રવાલ, જે ગત વિધાનસભાના સ્પીકર હતા, તેમને પણ ધામી કેબિનેટમાં સામેલ કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code