1. Home
  2. Tag "UTTARAKHAND"

ઉત્તરાખંડ ટનલમાં બહાર આવેલા શ્રમિકોને રાજ્ય સરકાર આપશે રૂપિયા 1 -1 લાખની આર્થિક સહાય

દહેરાદૂન – ઉત્તરાખંડ ટનલ માં ફસાયેલા 41 કામદારોને 17 દિવસની મેહનત બાદ વિતેલા દિવસે સુરક્ષિત રૂટે બહાર કાઢવામાં આવ્યા છે ત્યારે હવે રાજ્યની સરકારે આ તમામ કામદારો માટે રૂપિયા 1 -0 1 લાખ ની આર્થિક સહાયની જાહેરાત કરી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ મંગળવારે કહ્યું કે સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા તમામ કામદારોને […]

હિમાચલ અને ઉત્તરાખંડમાં બરફ વર્ષાને પગલે ઉત્તર ભારતમાં ઠંડીનો ચમકારો

હરિયાણા, પંજાબ અને ઉત્તરપ્રદેશના તાપમાનમાં ઘડાટો કડકડતી ઠંડીને પગલે જનજીવનને થઈ અસર નવી દિલ્હીઃ પહાડી રાજ્ય હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં બરફ વર્ષા થઈ છે. બરફ વર્ષાને કારણે પહાડો પર બરફની સફેદ ચાદર પથરાઈ ગઈ છે. બંને રાજયમાં થયેલ બરફ વર્ષાનાં કારણે હિમાલયની તળેટીમાં રહેલ મેદાની રાજ્ય હરિયાણા, પંજાબ, ઉત્તરપ્રદેશના તપમાનમાં ઘટાડો થયો છે. લોકોએ ઠંડીનો […]

ઉત્તરાખંડની સુરંગ દુર્ઘટનાને લઈને તંત્ર હરકતમાં , હવે હિમાચલ પ્રદેશની નિર્માણાધીન સુરંગોની સુરક્ષા ઓડિટ કરવામાં આવશે

દહેરાદૂન – તાજેતરમાં ઉત્તરાખંડમાં સુરંગમાં કામદારો ફસાયા હોવાની ઘટના બની છે છેલ્લા 12 દિવસથી કામદારો સુરંગમાં ફસાત આ મુદ્દો ગરમાયો  છે ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલ અકસ્માત બાદ નેશનલ હાઈવે ઓથોરિટી રાજ્યમાં નિર્માણાધીન ટનલનું સેફ્ટી ઓડિટ કરશે. આ અંતર્ગત વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ચંદીગઢ-મનાલી ફોર લેન હેઠળ નિર્માણાધીન ટનલનો પણ સમાવેશ કરવામાં આવશે. દેશભરમાં લગભગ 29 ટનલ પસંદ કરવામાં […]

ઉત્તરકાશીમાં સુરંગમાં ફસાયેલા કામદારો માટે બચાવ કાર્ય અંતિમ તબક્કામાં, જલ્દી પોતાના પરિવારને મળશે

દહેરાદૂન – ઉત્તરાખંડમાં સિલક્યારા સુરંગમાં ફસાયેલા કામદારોને માટે બચાવ કાર્ય  અંતિમ તબક્કામાં છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે બચાવકર્મીઓ આજે સવારે ટનલમાં ફસાયેલા 41 કામદારો સુધી પહોંચશે. બચાવ અધિકારી હરપાલ સિંહે જણાવ્યું કે રાહત અને બચાવમાં લાગેલા અધિકારીઓએ સુરંગની ઉપરથી ખોદકામ કરીને 44 મીટરની પાઇપ લગાવી છે. આ સાથે જ  બચાવ કર્મીઑને કાટમાળમાં સ્ટીલના કેટલાક […]

ઉતરાખંડ: ટનલની અંદર ફસાયેલા કામદારોની પ્રથમ તસવીર આવી સામે,તમામ કામદારો સુરક્ષિત

ટનલની અંદર ફસાયેલા કામદારોની પ્રથમ તસવીર સામે આવી તસ્વીરમાં તમામ કામદારો દેખાઈ સુરક્ષિત બચાવ કામગીરી તેજ કરી દેવામાં આવી  દહેરાદૂન: સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 કામદારોને બચાવવા માટે 24 કલાક રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. તે જ સમયે, ટનલની અંદર ફસાયેલા કામદારોની પ્રથમ તસવીર સામે આવી છે. તસ્વીરમાં તમામ કામદારો સુરક્ષિત દેખાઈ રહ્યા છે.અમેરિકન ઓગર મશીન […]

ઉત્તરાખંડઃ ટનલમાં ફસાયેલા કામદારોને બચાવવા માટે વિદેશી નિષ્ણાતની મદદ લેવાઈ

દેહરાદૂનઃ ઉત્તરાખંડના સિલ્ક્યારીમાં ટનલમાં 41 મજૂરો છેલ્લા 9 દિવસથી ફસાયેલા છે. વહીવટીતંત્રના સતત પ્રયત્નો છતાં તેમને બહાર કાઢી શકાયા નથી. આવી સ્થિતિમાં હવે આંતરરાષ્ટ્રીય સ્તરના ટનલ નિષ્ણાત પ્રોફેસર આર્નોલ્ડ ડિક્સની મદદ લેવામાં આવી છે. ડિક્સે ભારત પહોંચતાની સાથે જ જાહેરાત કરી કે, તે સુરંગમાંથી 41 મજૂરોને બહાર કાઢીને ઘરે પરત લાવવાનો છે. ભારત આવ્યા પછી […]

ઉત્તરાખંડમાં ભૂકંપના આંચકાઓ અનુભવાયા – રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.1 નોંધવામાં આવી 

દહેરાદૂનઃ ઉત્તરાખંડ કે જ્યાં અવાર નવાર ભૂકંપના આચંકાઓ આવી રહ્યા છે ત્યારે આજરોજ ગુરુવારે ફરી એક વખત ઉત્તરકાશીની ઘરતી ઘ્રુજી ઉઠી હતી.અહી અવાનર નવાર આ પ્રકારના આંચકાઓ આવવાની ગટના બહનતી રહેતી હોય છે. ત્યારે ગુરુવારના રોજ ફરી ઉત્તરકાશીમાં ભૂકંપના આંચકાઓ અનુભવાયા છે.ભારતીય સિસ્મોલોજીકલ સેન્ટરના જણાવ્યા અનુસાર મોડી રાતે  2 વાગ્યે આસપાસ ભૂકંપ  આવ્યો હતો. આ […]

ઉત્તરાખંડ ટનલમાં ફસાયા 40 મજૂરો,સીએમ ધામી ઘટનાસ્થળે પહોંચ્યા અને કહી આ વાત

દહેરાદૂન: ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ગઈકાલે સવારે એક નિર્માણાધીન ટનલનો એક ભાગ તૂટી પડ્યો હતો. જે બાદ સુરંગની અંદર ફસાયેલા કામદારોને બચાવવા માટે આખી રાત મલ્ટી એજન્સી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઉત્તરકાશી જિલ્લાના સિલ્ક્યારા ખાતે બ્રહ્મખાલ-યમુનોત્રી નેશનલ હાઈવે પર એક નિર્માણાધીન ટનલ ગઈ કાલે સવારે લગભગ 5 વાગ્યે આંશિક રીતે તૂટી પડી હતી, જેમાં 40 કામદારો […]

ઉત્તરાખંડમાં આગામી દિવસોમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે ધામી સરકારે કવાયત તેજ બનાવી

દહેરાદૂન-  ઉત્તરાખંડમાં ટૂંક સમયમાં યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) લાગુ થઈ શકે છે. લોકસભાની ચૂંટણી પહેલા આ અંગેની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રંજના દેસાઈના નેતૃત્વમાં રચાયેલી સમિતિ આગામી દિવસોમાં મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીને રિપોર્ટ સોંપી શકે છે. જેને લઈને રાજ્યમાં વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાની પણ તૈયારી ચાલી રહી છે. અહેવાલો અનુસાર, દિવાળી […]

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 7 અને 8 નવેમ્બરે ઉત્તરાખંડની મુલાકાત લેશે,તૈયારીઓ થઈ તેજ

રાષ્ટ્રપતિ 7 અને 8 નવેમ્બરે ઉત્તરાખંડની મુલાકાતે  કૃષિ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં  આપશે હાજરી રાજ્ય સરકાર અને પ્રશાસને તૈયારીઓ કરી તેજ  દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 7 અને 8 નવેમ્બરે ઉત્તરાખંડની મુલાકાત લેશે. તે દેશની પ્રખ્યાત પં. ગોવિંદ વલ્લભ પંત કૃષિ યુનિવર્સિટી અને હેમવતી નંદન બહુગુણા ગઢવાલ સેન્ટ્રલ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે. રાષ્ટ્રપતિની મુલાકાતને લઈને રાજ્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code