ઉત્તરાયણમાં 108 ઈમરજન્સી સેવાની 622 એમ્બ્યુલન્સ સાથે 4 હજાર કર્મચારી રહેશે તૈનાત
અમદાવાદઃ ગુજરાતમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવા માટે પતંગ પ્રેમીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજી તરફ ઉત્તરાયણમાં ધાબા ઉપરથી પડી જવાના , અકસ્માત અને દોરી વાગવાના બનાવો વધે છે. જેને લઈને 108 ઈમરન્જસી સેવા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. 108 ઈમરજન્સી સેવામાં 622 એમ્બ્યુલન્સ અને 4 હજારનો સ્ટાફ ખડેપગે રહેશે. પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તરાયણમાં ઈમરજન્સી […]