1. Home
  2. Tag "uttarpradesh"

યુપી- પીએમ મોદી આજે રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ રાજ્ય વિશ્વવિદ્યાલય તથા ડિફેંસ કોરિડોરનો શિલાન્યાસ કરશે,સીએમ યોગી પણ રહેશે હાજર

પીએમ મોદી આજે ઉત્તર પ્રેદશની મુલાકાતે રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ સ્ટેટ યુનિ.નો કરશે શિલાન્યાસ  અલીગઢ ખાતે  ડિફેંસ કોરિડોરનો પણ શિલાન્યાસ કરશે આ પ્રસંગે સીએમ યોગી પણ સાથે હાજર રહેશે લખનૌઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા ઉત્તરપ્રદેશ રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજ યુપીના લોધામાં રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ સ્ટેટ યુનિવર્સિટી અને સંરક્ષણઔદ્યોગિક કોરિડોર અલીગઢનો શિલાન્યાસ કરશે. […]

યુપી સરકારની મોટી જાહેરાતઃ યુજી-પીજી અને ડિપ્લોમાના વિદ્યાર્થીઓને આપશે સ્માર્ટ ફોન અથવા ટેબલેટ

ઉત્તરપ્રદેશ સરકારનું એલાન વિદ્યાર્થીઓને આપશે ટેબલેટ અથવા સ્માર્ટ ફોલ યુજીૃપીજી અને ડિપ્લોમાના વિદ્યાર્થીઓને મળશે લાભ લખનૌઃ ઉત્તરપ્રદેશની સરકાર રાજ્યમાં અભ્યાસને લઈને અનેક સહુલત આપતી જોવા મળી રહી છે ત્યારે હવે મિશન 2022ની તૈયારીઓમાં યોગી સરકાર વ્યસ્ત જોવા મળ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજરોજ ગુરુવારે એક મોટી જાહેરાત કરી છે, સીએમ એ વિધાનસભામાં જણાવ્યું હતું કે […]

PM મોદીએ UPમાં કાયદાનું પાલન, વિકાસ અને મેક ઈન ઈન્ડિયાને લઈને યોગી સરકારના કર્યા વખાણ

પીએમ મોદી એ યોગી સરકારના કર્યા વખાણ કહ્યું ‘રાજ્યમાં કાયદાઓનું ખરા અર્થમાં પાલન થાય છે’ લખનૌ-દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજ રોજ ગુરુવારે 8 મહિનાના લાંબા ગાળા બાદ પોતાના મતવિસ્તાર વારાણસીની મુલાકાત લઈ રહ્યા છે. વારાણસી ખાતે તેમણે અનેક મહત્વની યોજનાઓનું લોકાર્પણ કર્યું છે, આ સાથે જ તેમના સંબોધનમાં તેમણે રાજ્ય સરકારની સરહાના પણ કરી […]

ઉત્તરપ્રદેશઃ 1 બાળક હશે તો મળશે રાહત નહી તો આવશે આફત, વસ્તીનિયંત્રણને લઈને યોગી સરકારનો નવો ફોર્મ્યૂલા

યોગી સરકારનો વસ્તી નિયંત્રણને લઈને નવો ફોર્મ્યૂલા એક બાળક હશે તો રાહત નહી તો માતા-પિતા માટે બનશે આફત   લખનૌઃ- દેશભરમાં વસ્તી નિયંત્રણને લઈને અનેક જનજાગૃતિના અભિયાનો ચલાવવામાં આવતા હોય છે,ત્યારે હવે વસ્તી નિયંત્રણને લઈને ઉત્તરપ્રદેશ સરકાર કંઈ નવું કરવા જઈ રહી છે, યોગી સરકારે ઉત્તરપ્રદેશમાં વસ્તી નિયંત્રણ કાયદા અંગે એક સૂત્ર તૈયાર કર્યુ છે, […]

ઉત્તરપ્રદેશ તબીબી ક્ષેત્રે વધુ આત્મનિર્ભર બનવાની દિશામાં – પીએમ મોદી જુલાઈમાં રાજ્યની 9 મેડિકલ કોલેજનું કરશે લોકાર્પણ

ઉત્તરપ્રદેશની 9 મેડિકલ કોલેજનું પીએમ મોદી કરશે લોકાર્પણ યૂપી મેડિકલક્ષેત્રેમાં બનશે વધઘુ આત્મનિર્ભર   લખનૌઃ- ઉત્તરપ્રદેશ સ્વાસ્થ્ય તબીબી ક્ષેત્રના માળખાને વધુ મજબૂત બનાવવાની દિશામાં ખૂબ કાર્ય કરી રહ્યું છે, યોગી સરકાર અવનવા પ્રયાસો થકી અનેક કાર્યો પાર પાડી રહી છે, ત્યારે હવે દરેક  સ્તરે સ્વાસ્થ્ય સેવાઓને વધારવાના પ્રયત્નોમાં ગતિ જોવા મળી રહી છે, યૂપી સરકાર […]

ઉત્તરપ્રદેશમાં ઉલેમાઓનું ફરમાનઃ- જો લગ્નની જાન ડીજે સાથે આવશે તો નહી પઢાવવામાં આવે નિકાહ

યૂપીમાં મુસ્લિમ ઘાર્મિક ગુરુઓની ઘોષણા  ડીજે સહીત આવેલી જાનના નહી પઢાવે નિકાહ લખનૌઃ– સમગ્ર દેશમાં કોરોનાને લઈને સાદગીથી લગ્ન સમારોહ યોજાઈ રહ્યા છે, ત્યારે ઉત્તર પ્રદેશમાં મુસ્લિમ ધર્મોના ઘર્મદુરુઓ દ્રારા એક ખાસ ઘોષણા કરવામાં આવી છે, જે અંતર્ગત જો કોઈ છોકરા વાળોઓ જોન લઈને આવે અને આ જાનમાં ડીજે વગાડવામાં આવશે તો જે તે કાઝી […]

લો બોલો! કોરોના રસીનું નામ સાંભળતા જ ડરેલા ગ્રામજનો નદીમાં કૂદી પડ્યા

એક તરફ કોરોના રસી માટે લોકો પડાપડી કરી રહ્યા છે તો બીજી તરફ એક ગામમાં રસીથી ડરીને ગામના લોકો નદીમાં કૂદી ગયા ઉત્તરપ્રદેશના બારાબંકી જીલ્લાના એક ગામમાં બની આ ઘટના બારાબંકી: કોરોના વાયરસની મહામારી સામે અત્યારે વેક્સિન જ સૌથી અસરકારક હથિયાર છે અને એક તરફ લોકો રસી લેવા માટે ઘસારો કરી રહ્યા છે તો બીજી […]

ઉત્તરપ્રદેશની સરકારનો નિર્ણય: શુક્રવાર રાત્રે 8 વાગ્યાથી મંગળવાર સવારે 7 વાગ્યા સુધી લોકડાઉન

ઉત્તરપ્રદેશની યોગી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય શુક્રવારે રાત્રે 8 વાગ્યાથી મંગળવારે સવારે 7 વાગ્યા સુધી લોકડાઉન રહેશે આ દરમિયાન તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે નવી દિલ્હી: કોરોના સંક્રમણ બેકાબૂ બનતા હવે ઉત્તર પ્રદેશની યોગી સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વીકેન્ડ લોકડાઉનની સમય મર્યાદા વધુ એક દિવસ વધારી દેવામાં આવી છે. હવે શુક્રવારે રાત્રે 8 વાગ્યાથી […]

મહારાષ્ટ્ર બાદ હવે યુપી સરકારે લોકડાઉનની કરી જાહેરાત –  સમગ્ર રાજ્યમાં સાપ્તાહિક લોકડાઉન જાહેર

 ઉત્તરપ્રદેશમાં સાપ્તાહિક લોકડાઉનની જાહેરાત કોરોનાના કેસો વધતા લેવાયો નિર્ણય લખનૌઃ-સમગ્ર દેશમાં કોરોના વાયરસએ હાહાકાર મચાવ્યો છે, જકોરોનાના વધતા કેસોને લઈને કેટલાક રાજ્યોમાં લોકડાઉન કરવાની ફરજ પડી છે, ત્યારે દિલ્હી સહીત રાજસ્થાન અનેમહારાષ્ટ્રમાં પણ લોકડાઉનલાગુ કરવામાં આવી ચૂક્યું છે તો હવે બીજી તરફ ઉત્તર પ્રદેશની સરાકર પણ આ માર્ગે આગળ વધી છે. યૂપીની સરકારે આપેલા આદેશ […]

દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં આજ રાતથી વિકેન્ડ કર્ફ્યૂનો થશે અમલ

આજ રાતથી દિલ્હી,યૂપીમાં કર્ફ્યૂનો અમલ થશે આજે રાતે 8 વાગ્યાથી લઈને સોમવારની સવાર સુધી રહેશે કર્ફ્યૂ દિલ્હીઃ- સમગ્ર દેશમાં વધતા જતા કોરોનાના કેસને લઈને રાજ્યસરકાર અનેક પગલા લઈ રહી છે ત્યારે ઉત્તરપ્રદેશની યોગી સરકારે રાજ્યભરમાં 36 કલાકનો કોરોના કરફ્યુ લાગુ કર્યો છે. ગાઝિયાબાદ અને નોઇડા સહિત આજે રાત્રે આઠ વાગ્યાથી લઈને સોમવારની સવારના સાત વાગ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code