ઉત્તરપ્રદેશઃ હારથી હતાશનો ગુસ્સો ગૃહમાં નહીં નીકાળવા માટે સીએમ યોગીએ વિપક્ષને કરી અપીલ
લખનૌઃ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બજેટ સત્ર પહેલા કહ્યું હતું કે મને આશા છે કે હારથી હતાશ વિપક્ષ ગૃહ પર પોતાનો ગુસ્સો નહીં કાઢે, પરંતુ ગૃહની કાર્યવાહી સુચારુ રીતે ચલાવવામાં સકારાત્મક યોગદાન આપશે. બજેટ સત્ર પહેલા પત્રકારો સાથે વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું, “રાજ્યપાલનું ભાષણ અને બજેટ મહત્વપૂર્ણ મુદ્દાઓ છે, જેમાં માત્ર વિપક્ષ જ નહીં પરંતુ ગૃહના […]