1. Home
  2. Tag "Vaccine"

પંજાબઃ કોરોનાની રસી નહીં લેનારા સરકારી કર્મચારીઓને ફરજિયાત રજા ઉપર ઉતારાશે

દેશમાં અત્યાર સુધીમાં 73 કરોડથી વધારે લોકોને અપાઈ રસી ઉચ્ચસ્તરીય કોવિડ સમીક્ષા બેઠક યોજાઈ દિલ્હીઃ સમગ્ર દેશમાં હાલ કોરોનાને નાથવા માટે રસીકરણ અભિયાન હાથ ધરાયું છે. અત્યાર સુધીમાં 73 કરોડથી વધારે લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. કોરોનાના રસી અંગે જાગૃત્તા ફેલાવવા માટે કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકારો પ્રયાસ કરી છે. દરમિયાન પંજાબના મુખ્યમંત્રીએ સરકારી […]

કોરોના રસીકરણ અભિયાનઃ ગુજરાતના 4187 ગામમાં 100 ટકા રસીકરણ પૂર્ણ

23 ટકા ગામોમાં 10 ટકા રસીકરણ ગીર સોમનાથ જિલ્લામાં 50 ટકા ડાંગ જિલ્લામાં સૌથી ઓછુ રસીકરણ અમદાવાદઃ કોરોના મહામારીને નાથવા માટે રસીકરણ અભિયાન જ એકમાત્ર હથિયાર છે. હાલ રાજ્યમાં 2500થી વધારે હોસ્પિટલ અને સેન્ટર ઉપર રસીકરણ ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં પાંચ કરોડથી વધારે લોકોએ રસી લીધી છે. સુત્રોના જણાવ્યા અનુસાર રાજ્યના 23 ટકા એટલે […]

ક્યુબા બે વર્ષના બાળકને કોરોનાની રસી આપનારો દુનિયાનો પ્રથમ દેશ બન્યો

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો કોરોના સામે લડાઈ લડી રહ્યાં છે અને રસીકરણની કામગીરી ચાલી રહી છે. દરમિયાન બે વર્ષના બાળકને કોરોનાની રસી આપીને બાળકોને રસી આપનારો પ્રથમ દેશ ક્યુબા બન્યો છે. ક્યુબામાં બે વર્ષના બાળકો માટે દેશમાં જ ઉત્પાદીત કરાયેલી કોવિડ-19 રસીને મંજૂરી આપવામાં આવી છે. જો કે, WHOએ આ રસીને મંજૂરી નથી […]

કોરોના રસીકરણમાં વસતીના મામલે ગુજરાત અગ્રેસરઃ 4.91 કરોડ લોકોને કોરોના સામે કરાયા સુરક્ષિત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કોરોના સામે એક માત્ર રામબાણ ઈલાજ રસીકરણ જ છે. જેથી સમગ્ર દેશમાં રસીકરણ અભિયાનને વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 68 કરોડથી વધારે લોકોને પ્રથમ અથવા બંને ડોઝ આપી દેવામાં આવ્યાં છે. સમગ્ર દેશમાં વસ્તીના આધારે રસીકરણ મામલે પ્રથમ […]

કોરોનાની રસી અસલી છે કે નકલી તે અંગે કેન્દ્ર સરકારે જાહેર કર્યા ધારાધોરણો

દિલ્હીઃ કોરોના સામે ભારત સહિત દુનિયાના તમામ દેશો લડત લડી રહ્યાં છે. તેમજ મોટા પાયે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. દરમિયાન અંતરરાષ્ટ્રીય બજારમાં બોગસ રસી આવી હોવાનો ખુલાસો થયો છે. તાજેતરમાં જ દક્ષિણપૂર્વી એશિયા અને આફ્રિકામાં નકલી કોવિશીલ્ડ મળી આવી હતી. જે બાદ વિશ્વ આરોગ્ય સંગઠનએ નકલી રસીને સાવધાન કર્યાં છે. હવે કેન્દ્ર સરકારે રાજ્યોને […]

રસીકરણ અભિયાનઃ દેશમાં અત્યાર સુધીમાં 68 કરોડ લોકોને કોરોના સામે કરાયા સુરક્ષિત

દિલ્હીઃ ભારતમાં કોરોનાને નાથવા માટે રસીકરણ જ એક મહત્વનું હથિયાર છે. જેથી કોરોનાની સંભવિત ત્રીજી લહેર પૂર્વે દેશમાં કોરોના રસીકરણ અભિયાન વધારે તેજ બનાવવામાં આવ્યું છે. દરમિયાન 24 કલાકમાં 71.61 લાખ ડોઝ આપવામાં આવ્યાં હતા. આમ અત્યાર સુધીમાં 68.46 કરોડ કોરોનાના ડોઝ આપવામાં આવ્યાં છે. આગામી દિવસોમાં આ અભિયાનને વધારે વેગવંતુ બનાવવામાં આવશે. આ માટે […]

દેશને વધુ એક રસી મળશે,DCGI એ રિલાયન્સ લાઇફ સાયન્સને કોવિડ -19 રસીના પ્રથમ તબક્કાના ક્લિનિકલ ટ્રાયલને મંજૂરી આપી

દિલ્હી:ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ શુક્રવારે મુકેશ અંબાણીની માલિકીની રિલાયન્સ લાઇફ સાયન્સને તેની સ્વદેશી રીતે વિકસિત કોવિડ -19 રસીની અમુક શરતો સાથે ક્લિનિકલ ટ્રાયલ માટે મંજૂરી આપી છે. સૂત્રોએ આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે, તંદુરસ્ત સહભાગીઓમાં પ્રોટોકોલ મુજબ SARS-CoV-2 રિકોમ્બિનેંટ પ્રોટીન સબ્યુનિટ રસીની સલામતી અને રોગપ્રતિકારકતાનું મૂલ્યાંકન કરવા માટે પ્રથમ તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ […]

આસામ સરકારનો નવો આદેશ, ફુલી વેક્સીનેટ લોકોને આપવામાં આવશે ટેસ્ટીંગમાં છૂટ

આસામ સરકારનો નવો આદેશ ફુલી વેક્સીનેટ લોકોને અપાશે ટેસ્ટીંગમાં છૂટ રાજ્યમાં એન્ટ્રી રહેશે સરળ દિસપુર:આસામ સરકારે કોરોના મહામારી દરમિયાન મુસાફરી સંબંધિત જાહેરનામું બહાર પાડ્યું છે. આ અંતર્ગત, કોરોના રસીકરણ પ્રમાણપત્ર બતાવીને સંપૂર્ણપણે રસીકરણ કરાયેલા મુસાફરોને મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે. તેમને ફરજિયાત પરીક્ષણમાંથી મુક્તિ આપવામાં આવશે. આ નિયમ એરપોર્ટ, રેલવે સ્ટેશન, રોડ બોર્ડર દરેક જગ્યાએ […]

કોરોનામાં રસીના બુસ્ટર ડોઝને લઈને WHOએ સમૃદ્ધ દેશોને કરી આ અપીલ

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો કોરોના સામે લડાઈ લડી રહ્યાં છે. કોરોનાને નાથવા માટે ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. એટલું જ નહીં કેટલાક ધનીક દેશો દ્વારા બુસ્ટર ડોઝની પણ તૈયારીઓ કરવામાં આવી છે. દરમિયાન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કેWHO એ કોરોનાની રસીનો બુસ્ટર ડોઝ થોડોક સમય માટે મુલત્વી રાખવાની […]

ભારતમાં ટૂંક સમયમાં બાળકોની વેક્સિન આવશે, આ કંપનીએ માંગી મંજૂરી

ભારતમાં બાળકો માટેની કોવિડ વેક્સિન ટૂંક સમયમાં આવી શકે છે જોનસન એન્ડ જોનસને બાળકો માટેની વેક્સિનની ટ્રાયલ માટે મંજૂરી માંગી આગામી મહિને બાળકો માટેની વેક્સિન આવે તેવી સંભાવના નવી દિલ્હી: ભારતમાં હવે ટૂંક સમયમાં બાળકો માટેની વેક્સિન આવી શકે છે. ફાર્મા કંપની જોનસન એન્ડ જોનસને ભારતમાં 12-17 વર્ષના બાળકો માટે વેક્સિનના ટ્રાયલ કરવાની પરવાનગી માંગી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code