1. Home
  2. Tag "Vaccine"

કોરોના મહામારીઃ ગુજરાતમાં એક કરોડ નાગરિકો કોરોના રસીના બંને ડોઝ લઈને બન્યા સુરક્ષિત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાને ડામવા માટે સરકાર દ્વારા રસીકરણ અભિયાન વેગવંતુ બનાવવામાં આવ્યું છે. દરમિયાન અત્યાર સુધીમાં રસીકરણ અભિયાનમાં 4.12 કરોડ લોકોએ કોરોનાની રસી લીધી છે. આ ઉપરાંત એક કરોડ નાગરિકોએ અત્યાર સુધીમાં કોરોનાના બંને ડોઝ લઈ લીધા છે. પ્રાપ્ત માહિતી અનુસાર 19.66 લાખ હેલ્થ વર્કર અને ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને કોરોનાનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. […]

દેશમાં વેક્સિનેશનનો આંકડો 52.89 કરોડ, તો ગુજરાતમાં 3.82 કરોડ લોકોને મળ્યો વેક્સિનનો પહેલો ડોઝ

કોરોનાવાયરસ સામે સરકારની મજબૂત લડાઈ દેશમાં 52.89 કરોડ લોકોને મળી વેક્સિન ગુજરાતમાં 3.82 કરોડ લોકોને મળી વેક્સિન દિલ્હી :દેશમાં કોરોનાવાયરસ સામે સરકારને યુદ્ધના ધોરણે કામ કર્યુ છે. વેક્સિનેશનની પ્રક્રિયાને વધારે વેગ આપવા માટે સતત પ્રયાસ કરવામાં આવ્યો છે. દેશમાં 52.89 કરોડ લોકોને વેક્સિનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે. સત્તાવાર યાદી મુજબ 41 કરોડથી વધુ લોકોને […]

અંકલેશ્વરમાં હવે ભારત બાયોટેક કંપનીને વેક્સિન ઉત્પાદન માટે કેન્દ્ર સરકારની મંજૂરી

અમદાવાદઃ કોરોનાના કેસ કાબુમાં આવી ગયા બાદ સરકારે વેક્સિન ઝૂંબેશ હાથ ધરીને વધુને વધુ લોકોનું વેક્સિનેશન થાય તે માટેના પ્રયાસો હાથ ધર્યા છે. હવે ગુજરાતના અંકલેશ્વરમાં ભારત બાયોટેક કંપનીને વેક્સિન ઉત્પાદન માટે ભારત સરકારે મંજુરી આપી છે. કેન્દ્રિય આરોગ્ય પ્રઘાન મનસુખ માંડવિયાએ મંગળવારે ટ્વીટ કરીને જણાવ્યું હતુ કે, ગુજરાતમાં કોવેક્સિન બનાવવાની ઉત્પાદન ફેસેલીટીને ભારત સરકારે […]

મોટા સમાચાર: હવે ગુજરાતના અંકલેશ્વરમાં થશે વેક્સિનનું ઉત્પાદન, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જાહેરાત કરી

હવે ગુજરાતમાં થશે વેક્સિનનું ઉત્પાદન કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કરી જાહેરાત ગુજરાતના અંકલેશ્વરમાં કોવેક્સિનું ઉત્પાદન થશે નવી દિલ્હી: કોરોના સામે લડવા માટેનું અસરકારક હથિયાર એવા કોરોના વેક્સિનને લઇને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ મોટી જાહેરાત કરી છે. કોરોના વેક્સિન કોવેક્સિનના ઉત્પાદનને લઇને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ જાહેરાત કરી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ ટ્વીટ મારફતે […]

ભારતમાં જ્હોન્સન એન્ડ જ્હોન્સની વેક્સિનની આટલી કિંમત હશે

જ્હોન્સન એન્ડ જ્હોન્સનની વેક્સિનને ભારતમાં મંજૂરી મળી આ સિંગલ ડોઝ વેક્સિન હશે તેની કિંમત અંદાજે આટલી હશે નવી દિલ્હી; ભારતમાં જ્હોન્સન એન્ડ જ્હોન્સનની સિંગલ ડોઝ વેક્સિનને મંજૂરી આપી દેવામાં આવી છે. આ માત્ર એક ડોઝ લગાવવાથી કામ પૂર્ણ થઇ જશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ તેની જાહેરાત કરી છે. જો કે વેક્સિનની કિંમતને લઇને હજુ […]

ગૃહમંત્રી અમિત શાહ સાથે અદાર પૂનાવાલાએ કરી મુલાકાત, મુલાકાત બાદ બાળકોની વેક્સિનને લઇને કર્યું આ એલાન

સીરમ ઇન્સ્ટિટ્યૂટના CEO અદાર પૂનાવાલાએ ગૃહમંત્રી અમિત શાહ સાથે કરી મુલાકાત બાળકોની કોરોના વેક્સિનને લઇને કરી આ જાહેરાત વર્ષ 2022ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં બાળકો માટે આવી શકે વેક્સિન નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે સીરમ ઇન્સ્ટિટ્યૂટના CEO અદાર પૂનાવાલાએ મુલાકાત કરી હતી. ત્યારબાદ તેઓએ સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયા સાથે પણ મુલાકાત કરી હતી. ગૃહમંત્રી અમિત […]

હવે માત્ર વેક્સિનનો એક જ ડોઝ લેવો પડશે, ટૂંક સમયમાં માત્ર 1 ડોઝવાળી વેક્સિનને મળી શકે છે મંજૂરી

ભારતમાં ફક્ત એક ડોઝ વાળી કોરોના વેક્સિન આવશે ભારતમાં જલ્દી જ જ્હોન્સન એન્ડ જ્હોન્સનની વેક્સિનને મળી શકે છે મંજૂરી આ વેક્સિનને મંજૂરી મળ્યા બાદ તે ભારતની ચોથી કોરોના વેક્સિન હશે નવી દિલ્હી: કોરોના વાયરસ વિરુદ્વના જંગમાં વેક્સિનને સૌથી અસરકારક હથિયાર માનવામાં આવી રહ્યું છે અને 18 વર્ષથી ઉપરના લોકોનું રસીકરણ ચાલી રહ્યું છે. હવે ભારતના […]

ગુજરાતમાં સાડા ત્રણ કરોડથી વધુ લોકોને વેક્સિનના ડોઝ અપાયા

ગાંધીનગરઃ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના માર્ગદર્શનમાં ગુજરાતે કોરોના વેક્સિન ઝૂંબેશ વેગવંતી બનાવી અત્યાર સુધીમાં 3 કરોડ 50 લાખથી વધુ વેક્સિનેશન ડોઝ આપવાની સિદ્ધિ મેળવી છે. રાજ્યમાં 18 વર્ષથી ઉપરની વયના રસીકરણ માટે પાત્રતા ધરાવતા કુલ 4 કરોડ 93 લાખ 20 હજાર 903 લોકોમાંથી અત્યાર સુધીમાં2 કરોડ 6457  હજાર 493 પ્રથમ ડોઝ […]

કેન્દ્રએ રાજ્યો અને કેન્દ્ર સાશિત પ્રદેશોને સતત બીજા દિવસે 20.94 લાખથી વધુ વેક્સિનના ડોઝ આપ્યાઃ સ્વાસ્થ્ય મંત્રાલય

કેન્દ્ર એ રાજ્યોને આપી વેક્સિનની બીજી ખેપ સતત બીજા દિવસે પણ 20 લાખથી વધુ ડોઝ આપ્યા દિલ્હીઃ સમગ્ર દેશભમાં જે રીતે કોરોનાની ત્રીજી લહેરની શંકાઓ સેવાઈ રહી છે તે રીતે સામે કોરોના વેક્સિનની આપવાની પ્રક્રિયા પણ તેજ બનાવવામાં આવી રહી છે આ માટે કેન્દ્દર સતત પ્રયત્નશીલ જોવા મળી રહ્યું  છે.જે અંતર્ગત સતત બીજા દિવસે, કેન્દ્ર […]

કોરોના સંકટઃ ભારતની આ રસી ડેલ્ટાના ત્રણેય મ્યુટેશન સામે આપે છે રક્ષણ

દિલ્હીઃ ગુજરાત સહિત સમગ્ર દેશ કોરોના સામે લડાઈ લડી રહ્યું છે. કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકારોએ સંભવિત ત્રીજી લહેરની તૈયારીઓ પણ કરી લીધી છે. બીજી તરફ રસીકરણ અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે. દરમિયાન કોવેક્સિન નામની રસી કોરોનાના ડેલ્ટાના ત્રણેય મ્યુટેશન સામે રક્ષણ આપે છે. ICMR એ કોવેક્સિન લેનાર 25,798 લોકોનો સ્ટડી કર્યો ત્યારે તેને જણાયું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code