1. Home
  2. Tag "Vaccine"

ગર્ભવતી મહિલાઓ માટે સારા સમાચાર, નવી ગાઈડલાઈન અનુસાર મહિનાના છેલ્લા અઠવાડિયામાં મળશે વેક્સિન

ગર્ભવતી મહિલાઓ માટે સારા સમાચાર કોરોનાની વેક્સિન આ સમય પર મળશે સરકારે નવી ગાઈડલાઈનમાં આપી જાણકારી ગાંધીનગર : કોરોનાવાયરસની ત્રીજી લહેરથી લોકોને બચાવવા માટે સરકાર મહત્તમ લોકોને વેક્સિન આપી રહી છે. આવામાં સરકાર દ્વારા તે મહિલાઓ માટે પણ પગલા લેવામાં આવ્યા છે જે ગર્ભવતી છે. જો કે કેન્દ્ર સરકારે પોતાની નવી ગાઈડલાઈનમાં જાણકારી આપી છે કે […]

ગુજરાતઃ હવે દર બુધવારે કોરોનાની વેક્સિન નહીં અપાય, જાણો કેમ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, બીજીબાજુ કોરોનાના સંભવિત ત્રીજા વેવ પહેલા વધુને વધુ વેક્સિનેશન થાય તે માટે સરકારે ઝબેશ આદરી છે. ત્યારે અમદાવાદ સહિતનાં શહેરોમાં આવતીકાલે બુધવારે કોરોનાની વેક્સિન લોકોને આપવામાં આવશે નહીં. રાજ્યમાં સપ્તાહમાં એક દિવસ કોરોના વેક્સિનેશન બંધ રાખવામાં આવશે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ મુજબ ‘મમતા દિવસ’એ બાળકોનું રસીકરણ થઈ […]

કોરોના સામે જંગઃ કેન્દ્ર સરકાર હવે રશિયાની રસી ‘સ્પુતનિક-વી’ પણ મફતમાં ઉપલબ્ધ કરાવશે

મુંબઈઃ કોરોના મહામારી સામે લડાઈમાં ભારત સરકારે કોવેક્સીન અને કોવિશીલ્ડ બાદ રૂસી વેક્સિન સ્પુતનિક-વી ને પણ મફતમાં ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લીધો છે. જરૂરીયાત અનુસાર આ રસી ટુંક જ સમયમાં સરકારી રસીકરણ કેન્દ્રો ઉપર ઉપલબ્ધ કરાવવામાં આવશે. કોવિડ-19 વર્કિંગ ગ્રુપના ચેરપર્સન ડો.એન.કે.અરોડાએ આ માહિતી આપી હતી. ડો અરોડાએ જણાવ્યું હતું કે, આ રસી પણ ફ્રીમાં ઉપલબ્ધ […]

ઇઝરાયલમાં ફાઇઝરે ચિંતા વધારી, અસરકારકતા ઘટીને 64% થઇ

ઇઝરાયલમાં હવે ફાઇઝરે ચિંતા વધારી ફાઇઝરની અસરકારકતા 95 ટકા ઘટી અસરકારકતા 95 ટકા ઘટીને 64 ટકા થઇ નવી દિલ્હી: એક તરફ ઇઝરાયલમાં કોરોના સંક્રમણ ઘટી રહ્યું છે જો કે બીજી તરફ ઇઝરાયલમાં કોરોનાને રોકવા માટે વેક્સિનની અસરકારકતા ઘટી રહી છે. ઇઝરાયલે કહ્યું હતું કે, ફાયઝરની અસરકારકતા ઘટી હોવા છતાં તે ગંભીર બીમારીને રોકવા માટે અસરકારક […]

કોરોના સામે લડાઈઃ ગુજરાતમાં 50 ટકાથી વધારે લોકોને અપાઈ રસી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર હવે ધીમી પડતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. તેમજ સંભવિત ત્રીજી લહેરને લઈને આગતરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત કોરોનાને ડામવા માટે રસી જ એક રામબાણ હોવાથી સરકાર દ્વારા મોટાપાયે રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 50 ટકાથી વધારે લોકોને કોરોનાની રસી આપવામાં આવી […]

ભારતમાં અત્યાર સુધી 35.05 કરોડ લોકોને વેક્સિનેટ કરવામાં આવ્યા

કોરોનાની વેક્સિન લેનાર લોકોની સંખ્યામાં વધારો 35.05 કરોડ લોકોએ લીધી વેક્સિન ત્રીજી લહેર પહેલા મહત્તમ લોકોને વેક્સિન આપવાનો ટાર્ગેટ દિલ્હી : દેશમાં બીજી લહેર બાદ સરકાર દ્વારા વેક્સિનેશનની પક્રિયા પર વધારે ભાર મુકવામાં આવ્યો છે. દેશમાં અત્યાર સુધી 35 કરોડ 5 લાખ 42 હજારથી વધુ લોકોને વેક્સિનેટ કરવામાં આવ્યા છે જેના કારણે ત્રીજી લહેરમાં લોકો એટલો […]

કોવિશિલ્ડ વેક્સિન અંગે વધુ એક અભ્યાસ, 16% લોકોમાં બંને ડોઝ બાદ પણ ડેલ્ટા વેરિએન્ટ વિરુદ્વ એન્ટિબોડી ના નોંધાઇ

કોવિશિલ્ડ અંગે કરવામાં આવ્યો અભ્યાસ કોવિશિલ્ડના બંને ડોઝ બાદ 16 ટકા લોકોમાં ન નોંધાયી એન્ટિબોડી ડેલ્ટા વેરિએન્ટ વિરુદ્વ એન્ટિબોડી ના નોંધાઇ નવી દિલ્હી: હવે કોવિશિલ્ડ વેક્સિનને લઇને અભ્યાસમાં કેટલીક વાત સામે આવી છે. આ અંગે ICMR દ્વારા કરાયેલા અભ્યાસ અનુસાર કોવિશિલ્ડ વેક્સિનના બંને ડોઝ લેનારા 16.1 ટકા સેમ્પલમાં ડેલ્ટા વેરિએન્ટ વિરુદ્વ એન્ટીબોડી નથી નોંધાયા. જ્યારે […]

અમદાવાદમાં વેક્સિનનો પુરતો સ્ટોક નહોવાથી લોકોને વેક્સિન લીધા વિના પરત ફર્યાં

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. બીજીબાજુ કોરોનાના સંભવિત ત્રીજા વેવે પહેલા વધારે લોકોનું વેક્સિનેશન થાય તે દિશામાં સરકારે પ્રયાસો હાથ ધર્યા છે. કોરોનાની બીજા લહેર બાદ હવે ત્રીજી લહેરથી બચવા માટે વેક્સિનેશન મહા અભિયાન શરૂ કર્યું છે. પરંતુ અમદાવાદ શહેરમાં લોકો દરરોજ સવારથી વેક્સિનેશન કેન્દ્ર પર વેક્સિન મર્યાદિત સ્ટોકમાં જ આપવામાં આવે […]

ડેલ્ટા વેરિએન્ટ સામે લડવા સક્ષમ છે Johnson & Joohnson નો સિંગલ ડોઝ, કંપનીએ કર્યો દાવો

વિશ્વભરમાં હાહાકાર મચાવી રહ્યો છે ડેલ્ટા વેરિએન્ટ ડેલ્ટા વેરિએન્ટ સામે કારગર છે જ્હોન્સન એન્ડ જ્હોન્સની વેક્સિન કંપનીએ ખુદ આ દાવો કર્યો છે નવી દિલ્હી: વિશ્વભરમાં જ્યારે હવે કોરોનાની બીજી લહેર પૂર્ણ થવાને આરે છે ત્યારે નવો કોરોનાનો ડેલ્ટા વેરિએન્ટ હાહાકાર મચાવી રહ્યો છે. આ વચ્ચે આ નવા વેરિએન્ટ સામે પોતાની સિંગલ ડોઝ વેક્સિન રક્ષણ આપતી […]

યુરોપિયન યુનિયનના 7 દેશો અને સ્વિત્ઝરલેન્ડે કોવિશિલ્ડને આપી માન્યતા, ગ્રીન પાસપોર્ટમાં સમાવિષ્ટ

હવે કોવિશિલ્ડ લેનારા ભારતીયો યુરોપનો પ્રવાસ કરી શકશે યુરોપિયન યુનિયનના સાત દેશો અને સ્વિત્ઝરલેન્ડમાં કોવિશિલ્ડ વેક્સિન લેનારા ભારતીયોને પ્રવેશની મંજૂરી મળી ગ્રીન પાસપોર્ટમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાની કોવિશિલ્ડ વેક્સિનનો સમાવેશ કરાયો નવી દિલ્હી: હવે કોવિશિલ્ડ વેક્સિન લેનારા ભારતીય યુરોપનો પ્રવાસ કરી શકશે. હકીકતમાં, યુરોપિયન યુનિયનના સાત દેશો અને સ્વિત્ઝરલેન્ડમાં કોવિશિલ્ડ વેક્સિન લેનારા ભારતીયોને પ્રવેશની મંજૂરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code