1. Home
  2. Tag "Vadnagar"

ગુજરાતમાં નિરામય યોજનાનો શુભારંભ મોદીના માદરે વતન વડનગરથી કરાશે

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસ નિયંત્રણમાં આવી ગયા છે. હવે સરકાર લોકોના આરોગ્ય પર વિશેષ ધ્યાન રાખી રહી છે. સરકાર તંદુરસ્ત નાગરિકોને નિરામય કાર્ડ આપવામાં નિર્ણય લીધો છે. ઉપરાંત સરકાર ગંભીર રોગથી પિડાતા લોકોનો ડેટાબેઝ તૈયાર કરીને તેમને મદદ કરવાનું આયોજન કરાશે. ગુજરાત સરકાર દ્વારા નિરામય પ્રોજેક્ટ નો શુભારંભ આગામી 29 ઓકટોબરના રોજ વડાપ્રધાનના માદરે વતન […]

લો બોલો, ગાંઘીનગર-વડનગર-વરેઠા વચ્ચે શરૂ કરાયેલી મેમુ ટ્રેન માત્ર 16 પેસેન્જરો માટે દોડે છે !

ગાંધીનગરઃ પશ્વિમ રેલવે દ્વારા ગાંધીનગર,વડનગર, વરેઠા સુધીની નવી શરૂ કરાટેલી મેમુ ટ્રેનને મુસાફરો મળતા નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 16 જુલાઈએ ગાંધીનગરથી વડનગર થઈ વરેઠા સુધીની મેમુ ટ્રેન શરૂ કરી હતી પરંતુ તેને પૂરતા પેસેન્જર મળતાં જ નથી. ટ્રેન શરૂ થયા બાદ 34 દિવસમાં ટ્રેનને ફક્ત 532 પેસેન્જરો એટલે કે રોજના સરેરાશ 16 પેસેન્જરોએ તેમજ વરેઠાથી […]

વડાપ્રધાન મોદીએ પૂછ્યું, વડનગરમાં રેડિયો સ્ટેશન બનાવ્યુ… લોકો ખૂશ છે ને !

અમદાવાદઃ  રૂપાણી સરકારનાં પાંચ વર્ષ પૂર્ણ કરવાના અવસરે આજે અન્નોત્સવ દિવસની ઊજવણી કરવામાં આવી છે, જેના ભાગરૂપે દાહોદ જિલ્લામાં રાજ્યકક્ષાના કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનાજ કલ્યાણ યોજનાના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ કર્યો હતો. એમાં દાહોદ અને રાજકોટના લાભાર્થીઓને આ યોજના લેવામાં કોઇ તકલીફ પડે છે કે નહીં, વચેટિયા હેરાન કરતા નથી […]

વડનગરમાં ખોદકામ દરમિયાન સોનાના સિક્કા સહિતનો મળ્યો ખજાનો

ગુજરાતના વડનગરમાં પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે અહીંથી ખોદકામ દરમિયાન ખજાનારૂપે કેટલીક જૂની વસ્તુઓ મળી છે ટીમને સાઇટ પરથી 6 સિક્કા અને ભેગી કરેલી કોડીઓ મળી છે અમદાવાદ: ગુજરાતના વડનગરમાં પ્રાયોગિક સંગ્રહાલયની જગ્યા પર હાલ ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે. અહીંથી ખોદકામ કરી રહેલી ટીમને ખજાનારૂપે કેટલીક જૂની […]

લો બોલો, હવે વડનગરમાં પણ પાલિકા કચેરીનું નામ નરેન્દ્ર મોદી રાખવા લોકોની માંગણી

અમદાવાદઃ શહેરમાં વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ આપવામાં આવ્યું છે. ત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હોમટાઉન વડનગરમાં નગરપાલિકાની ઈમારતનું નામ નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદી સેવાસદન કરવાની માંગણી ઉઠી છે. એટલું જ નહીં પુસ્તકાલય પાસે આવેલા ચોકને નરેન્દ્ર મોદી ચોક નામ આપવાની માંગણી કરવામાં આવી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડનગરના છે અને વડનગર […]

ગુજરાત બજેટ 2021- વડનગરને પ્રવાસન ક્ષેત્ર તરીકે વિકસાવવામાં આવશે

અમદાવાદઃ ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના સ્થળો ઉપર દર વર્ષો મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. સરકાર્ દ્વારા રજ્યાના પ્રવાસન અને યાત્રાધામોમાં વિશેષ સુવિધાઓ ઉભી કરાશે. આ ઉપરાંત વડનગરને પ્રવાસન ક્ષેત્રે વિકાસાવવામાં આવશે. ગુજરાત સરકારે બજેટમાં પ્રવાસન ક્ષેત્ર માટે રૂ. 488 કરોડની જોગવાઈ કરી […]

વડનગરમાંથી પુરાતત્વ વિભાગને 2000 વર્ષ જૂનુ નગર મળી આવ્યું, વૈભવી કિલ્લો જોઇને રહી જશો દંગ

અમરથોળ નજીક વૈશ્વિક કક્ષાનું અંડરગ્રાઉન્ડ મ્યૂઝિયમ બની રહ્યું છે કેન્દ્રીય પુરાતત્વ વિભાગ દ્વાર ઉત્ખનનની પ્રક્રિયા શરૂ થઇ ઉત્ખનન પ્રકિયા દરમિયાન 2000 વર્ષ જૂનુ નગર મળી આવ્યું વડનગર: અમરથોળ નજીક વૈશ્વિક કક્ષાનું અંડરગ્રાઉન્ડ મ્યૂઝિયમ બનાવાઇ રહ્યું છે ત્યારે કેન્દ્રીય પુરાતત્વ વિભાગ દ્વારા પૃથ્વીના પેટાળમાં ધરબાયેલા ઇતિહાસ ઉજાગર કરવા માટે ફરી એકવાર ઉત્ખનન શરૂ કરવામાં આવ્યું છે. […]

વડનગરના ખેડૂતોને મળશે એપીએમસી, એક મહિનામાં કરાશે નવીનીકરણ

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરના ખેડૂતોને હવે નજીકમાં એપીએમસીનો લાભ મળશે. વડનગરમાં બંધ પડેલા એપીએમસીનું આગામી એક મહિનામાં નવીનીકરણ કરવામાં આવશે. એપીએમસી માર્કેટયાર્ડ જે જગ્યા ઉપર બન્યું હતું તેનું એનએ થયું ન હતું. જો કે, રાજ્ય સરકાર દ્વારા આ જગ્યાને એનએ પરવાનગી આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર મહેસાણાના વડનગરમાં વર્ષ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code