1. Home
  2. Tag "vadodara"

વડોદરામાં પીએમ આવાસ યોજનામાં ફાયર સિસ્ટમ ઈન્સ્ટોલ ન કરાતા મ્યુનિએ ફરીવાર ફટકારી નોટિસ

વડોદરાઃ રાજકોટના અગ્નિકાંડ બાદ તમામ મહાનગરોમાં સરકારી ઈમારતોથી લઈને રહેણાંક અને કોમર્શિયલ બિલ્ડિંગોમાં ફાયર એનઓસી છે. કે, નહીં તેના વિષે ચર્ચા જાગી છે. ત્યારે વડાદરામાં સમા સંજયનગર વિસ્તારમાં પીએમ આવાસ યોજનાની વસાહતમાં બિલ્ડરે ફાયર સિસ્ટમ ઈન્સ્ટોલ કરી નથી. આથી મ્યુનિ.કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા ફરીવાર નોટિસ ફટકારવામાં આવી છે. ફાયર બ્રિગેડના સૂત્રાએ જણાવ્યું હતું કે, શહેરમાં […]

વડોદરામાં ધોમધખતા તાપમાં વાહનચાલકોને રાહત આપવા ચાર રસ્તાઓ પર મંડપ લગાવાયા

વડોદરાઃ શહેરમાં અસહ્ય તાપમાનથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. બપોરના સમયે રોડ પર ટ્રાફિક નહીવત જોવા મળી રહ્યો છે. શહેરના ચાર રસ્તાઓ પર ટ્રાફિક સિગ્નલો બંધ હોય ત્યારે ધોમ ધખતા તડકામાં બે-ચાર મીનીટ ઊબા રહેતા દ્વીચક્રી વાહન ચાલકોની હાલત દયનીય જોવા મળી રહી છે. ત્યારે શહેરના ચાર રસ્તાઓ પર મંડપ બાંધીને વાહનચાલકોને છાંયડો મળી રહે […]

વડોદરામાં એમેઝોનના વેરહાઉસમાં લાગેલી ભીષણ આગ ભારે જહેમત બાદ કાબુમાં આવી

વડોદરાઃ શહેરમાં વધતા જતા તાપમાનની સાથે આગના બનાવો પણ વધતા જાય છે. જેમાં વધુ એક આગનો બનાવ શહેરના નવા યાર્ડ વિસ્તારમાં બન્યો હતો. નવાયાર્ડથી ગોરવાને જોડતા બ્રિજ પાસે બંધ પડેલી એક કંપનીએ એમેઝોનને વેરહાઉસ માટે જગ્યા ભાડે આવેલી છે. તે વેરહાઉસમાં મોડી રાત્રે ભિષણ આગ લાગી હતી જેને બુજાવવા માટે વડોદરા ફાયર બ્રિગેડના આઠથી દસ […]

વડોદરાઃ તાજીયા મહોરમ તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસે જાહેરનામું બહાર પાડ્યું

અમદાવાદઃ વડોદરા શહેરમાં 17 જુલાઇના રોજ મુસ્લિમ સમુદાયનો તાજીયા મહોરમનો તહેવાર આવે છે. જેને ધ્યાને લઈને વડોદરા શહેરમાં કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે, આ દરમિયાન ટ્રાફિક સરળતાથી ચાલુ રહે તેમજ અન્ય ધર્મના લોકોની ધાર્મિક લાગણી ના દુભાય તે માટે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડીને વડોદરા શહેર પોલીસ કમિશ્નરે વિસ્તારમાં તાજીયાની બનાવટમાં અમુક કૃત્યો પર પ્રતિબંધ મૂક્યો છે. […]

વડોદરામાં એફોર્ડેબલ આવાસ યોજનામાં ભાડે અપાયેલા મકાનના માલિકો સામે પગલાં ભરાશે

વડોદરાઃ રાજ્યના મહાનગરોમાં આર્થિકરીતે નબળા વર્ગના લોકોને પોતાનું ઘરનું ઘર મળી રહે તે માટે રાહત દરે વિવિધ યોજના થકી મકાનો ફાળવવામાં આવે છે. ઘણા લોકો સરકારની આ યોજનાનો લાભ લઈને મકાનોનો કબજો મેળવ્યા બાદ તેને ભાડે આપી દેતા હોય છે. ત્યારે આવા મકાનમાલિકો સામે પગલાં ભરવામાં આવી રહ્યા છે. વડોદરામાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કલ્યાણ નગર ખાતે […]

વડોદરામાં સ્માર્ટ મીટરો લગાવાતા બિલો ત્રણ ગણા વધી ગયાના આક્ષેપ સાથે લોકોએ મચાવ્યો હોબાળો

વડોદરાઃ ગુજરાતમાં વીજ કંપનીઓ દ્વારા પ્રિ-પેઈડ સ્માર્ટ મીટર મુકવામાં આવી રહ્યા છે. જેમાં ગ્રાહકોએ અગાઉથી જરૂરિયાત મુજબ મીટર ચાર્જ કરાવવા પડે છે. સરકારની માલિકીની MGVCL દ્વારા વડોદરા સહિત મધ્ય ગુજરાતના વિવિધ શહેરોમાં પ્રી-પેઇડ સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં વડોદરાના પશ્ચિમ વિસ્તારના વિવિધ વિસ્તારોમાં પ્રી-પેઇડ સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે, ત્યારે ગોરવા […]

વડોદરા નજીક કોટના બીચ ખાતે મહિસાગર નદીમાં નાહવા પડેલા બે યુવાનોના ડૂબી જતા મોત

વડોદરાઃ  શહેરના તાંદલજા વિસ્તારમાં રહેતા 5 મિત્રો કોટના બીચ સ્થિત મહીસાગર નદીમાં નાહવા ગયા હતા. જ્યાં પાંચેય મિત્રો બપોરના ટાણે નદીમાં નાહવા પડ્યા હતા. જે પૈકી બે યુવાનોના ડૂબી જતાં મોત નિપજ્યા હતા. આ બનાવની જાણ થતાં નંદેસરી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને બંને યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ મોકલી આપ્યા હતા. […]

વડોદરામાં ફતેહગંજ બ્રિજ પર ટ્રકની એક્સલ તૂટી જતાં કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

વડોદરાઃ શહેરમાં ટ્રાફિકથી ધમધમતા ફતેહગંજ બ્રિજ પર 35 ટન રેતી ભરેલા ટ્રક-ટ્રેલરની એક્સલ તૂટી જતાં રોડની વચ્ચેવચ ટ્રક-ટ્રેલર ઊભો રહી ગયો હતો. અને ટ્રકને હટાવાય નહીં ત્યાં સુધી કોઈપ પણ વાહનો નીકળી શકે તેમ નહોતા. આથી કલોકા સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે સ્થળ પર પહોંચીને ટ્રક બંધ પડ્યો હતો તે સાઈડનો રોડ બંધ […]

વડોદરામાં બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામની જન્મ જયંતી નિમિત્તે વિવિધ ફ્લોટ્સ સાથે મહારેલી યોજાઈ

વડોદરાઃ શહેરમાં પરશુરામ ભગવાનની જન્મ જયંતિ નિમિત્તે  બ્રહ્મ સમાજ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. અખાત્રીજ અને પરશુરામ જન્મ જયંતિ નિમિત્તે આર્યવ્રત બ્રહ્મ સમાજ દ્વારા નિઝામપુરા ખાતેથી નીકળેલી ભવ્ય ફ્લોટ્સ અને બગીઓ સાથેની મહારેલીએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. આ મહારેલીની પરશુરામ મંદિરે જઈને મહાઆરતી બાદ પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. શહેરમાં છેલ્લા 20 વર્ષથી […]

અમદાવાદના એરપોર્ટથી વડોદરા જવા માટે STની AC વોલ્વો બસ સેવાનો પ્રારંભ

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રવાસી ટ્રાફિકમાં વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના પ્રવાસીઓ પણ વિદેશ જવા માટે અમદાવાદ એરપોર્ટ પરથી જ જતા હોય છે. અને વિદેશથી ગુજરાત આવતા પ્રવાસીઓ પણ  અમદાવાદ લેન્ડ થતાં હોય છે. ખાસ કરીને વડોદરા જતા પ્રવાસીઓ માટે એસટી વિભાગે અમદાવાદ એરપોર્ટથી એસી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code