1. Home
  2. Tag "vadodara"

વડોદરામાં ગણેશજીની મૂર્તિઓના વિસર્જન માટે બનાવેલા કૃત્રિમ તળાવમાંથી મગરને રેસ્ક્યુ કરાયો

વડોદરાઃ શહેરમાં ગણેશોત્સવ ઊજવવામાં આવી રહ્યો છે. અને ગણેશજીની મૂર્તિઓના વિસર્જન માટે શહેરના નવલખી મેદાનમાં કૃત્રિમ ગણેશ વિસર્જન માટે બનાવવામાં આવેલા કૃત્રિમ તળાવમાં 4 ફૂટનો મગર આવી ચડ્યો હતો. આ મગરને રેસ્ક્યૂ કરીને પિંજરામાં પૂરવામાં આવ્યો હતો. વડોદરાના નવલખી તળાવમાં ગણેશજીની મૂર્તિઓના વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે. દરમિયાન મોડી રાત્રે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ […]

વડોદરા APMCની ચૂંટણીમાં ભાજપના 12 ઉમેદવારો બિનહરીફ, 17મીએ ચૂંટણી યોજાશે

વડોદરા : વડોદરા APMCની ચૂંટણી આગામી 17 સપ્ટેમ્બરે યોજાશે.  જો કે વડોદરા APMCની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી (BJP)ના 12 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. શૈલેષ પટેલના સમર્થન સાથે ખેડૂત વિભાગમાં સૌથી વધુ 10 ઉમેદવારો બિનહરીફ થયા છે. રાજ્યમાં સહકારી ક્ષેત્રની ચૂંટણીઓમાં પણ પક્ષનો મેન્ડેટ આપવાની પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ  દ્વારા જાહેરાત કરવામાં આવી ત્યાર પછીની […]

ધર્માંતરણ પ્રકરણઃ વડોદરાની સંસ્થાને બ્રિટનથી હવાલા મારફતે કરોડો રૂપિયા મોકલાવાયા હતા

અમદાવાદઃ ઉત્તરપ્રદેશમાં ધર્માંતરણ રેકેટનો પર્દાફાશ થયો હતો. જેની તપાસમાં ગુજરાતનું કનેકશન સામે આવ્યું હતું. તેમજ વડોદરામાંથી એક ધાર્મિંક સંસ્થા ચલાવતા સલાઉદ્દીનની સંડોવણી સામે આવી હતી. સલાઉદ્દીનની સંસ્થાને ધર્માંતરણ રેકેટ ચલાવવા માટે બ્રિટનમાંથી મૂળ ભરૂચનો અબ્દુલા કરોડો મોકલતો હોવાનું સામે આવ્યું છે. UK મજલિસ-એ-અલફ્લાહ ટ્રસ્ટના અબ્દુલ્લાહ ફેંકડાવાલાનું નામનો ઘટસ્ફોટ થયો છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે […]

વડોદરા એરપોર્ટ પર હવે કસ્ટમ ક્લિયરન્સ સાથે એરકાર્ગો સુવિધા શરૂ કરાશે

વડોદરાઃ શહેરના એરપોર્ટ પર ડોમેસ્ટીક સેવામાં વધારો કરાયા બાદ હવે કસ્ટમ ક્લીયરન્સ હાઉસ શરૂ કરી એરકાર્ગો શરૂ કરવાની તૈયારીઓ શરૂ થઈ છે. ત્યારે હવે શહેરના 5 હજારથી વધુ એક્સપોર્ટરને પોતાનું એરકાર્ગોનું કસ્ટમ ક્લીયરન્સ અમદાવાદ કે મુંબઈથી કરાવવું નહીં પડે. વડોદરાના જિલ્લા કલેક્ટર આર.બી.બારડની અધ્યક્ષતામાં ડીજીએફટી, એક્ઝિમ ક્લબ, ડીઆઈસી અને વીસીસીઆઈ સાથે ડિસ્ટ્રીક્ટ એક્ષપોર્ટ કમિશન કમીટીની […]

ઉત્તરપ્રદેશ ધર્માંતરણ કેસમાં ગુજરાત કનેકશનઃ વડોદરાના એક ટ્રસ્ટમાં વિદેશથી આવ્યા હતા કરોડો રૂપિયા

અમદાવાદઃ ઉત્તરપ્રદેશમાં મુખબધિર યુવાનોના ધર્મપરિવર્તન પ્રકરણની તપાસમાં ગુજરાત કનેકશન સામે આવ્યું છે. ધર્મપરિવર્તન કેસમાં આરોપી મૌલાના ગૌત્તમ ત્રણેક વખત વડોદરા આવ્યો હતો અને સલાઉદ્દીન શેખને મળ્યાં હતા. ત્યાર બાદ તેના ટ્રસ્ટ આફમીમાં કરોડો રૂપિયા આવ્યાં હતા. જે પૈકી મોટાભાગની રકમ ધર્માંતરણ માટે મોકલી હતી. આ ઉપરાંત દેશના વિવિધ રાજ્યોમાં મસ્જિદો તૈયાર કરવા, દિલ્હીમાં સીએએના વિરોધ […]

વડોદરામાં સ્વાતંત્ર્ય દિનની પરેડમાં દોઢ કલાકથી ઊભેલા ચાર કોન્સ્ટેબલો ચક્કર આવતા ઢળી પડ્યા

વડોદરા :  શહેર અને જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વની રંગેચંગે ઊજવણી કરવામાં આવી હતી. શહેરના  રેલવે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરાયેલા સેલિબ્રેશનમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ધ્વજવંદન કર્યું હતું. પ્રદીપસિંહ જાડેજાનુ સંબોધન ચાલતુ હતુ ત્યારે ચાર જવાનો ચક્કર આવીને ઢળી પડ્યા હતા. દોઢ કલાકથી પરેડ માટે ઊભા રાખેલા જવાનોને ચક્કર આવ્યા હતા. વડોદરામાં સ્વાતંત્ર્ય પર્વની ઊજવણી દરમિયાન […]

ફિટ ઈન્ડિયા ફ્રીડમ રન 2.0: અમરેલી, વડોદરા અને અરવલ્લીમાં ફ્રીડમ દોડ યોજાઈ

દિલ્હીઃ ભારત સરકારના યુવા બાબતો અને રમત મંત્રાલય હેઠળ નહેરુ યુવા કેન્દ્ર સંગઠન દ્વારા દરેક જિલ્લામાં જિલ્લા મથકો અને દેશભરના 75 ગામોમાં ફ્રીડમ રનનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં વડોદરામાં પણ નહેરુ યુવા કેન્દ્ર દ્વારા ફ્રીડમ રનનું આયોજન કરવામાં આવ્યું હતું. ફ્રીડમ રનને પ્રસ્થાન કરાવવા માટે અતિથિ વિશેષ તરીકે વડોદરા શહેરના બીજેપી પ્રમુખ ડૉ. વિજય […]

વડોદરામાં 108 મંદિરોમાં હવે મસ્જિદની જેમ લાઉડ સ્પીકર પર હનુમાન ચાલીસા વગાડાશે

વડોદરાઃ રાજ્યમાં મસ્જિદમાં અઝાનની જેમ હવે મંદિરોમાં પણ લાઉડ સ્પીકર પર હનુમાન ચાલીસા પાઠ વગાડવામાં આવશે. રામ સેતુ મિશન નામની સંસ્થા દ્વારા આ અભિયાન શરૂ કરાયું છે. વડોદરા શહેરના 108 મંદિરોમાં હનુમાન ચાલીસા અને દિવસમાં બે વાર આરતી કરવા માટા લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવામાં આવશે. આ પહેલા સ્થાનિક સંગઠન મિશન રામ સેતુ દ્વારા કરવામાં આવી […]

જીવતા વાંદરાને ગળવુ અજગરને પડ્યું ભારે, વાંદરો નીકળ્યો કિસ્મતનો ધની

વાંદરાને અજગરના પેટમાંથી જીવીત બહાર કઢાયો બંનેની હાલત સ્થિર હોવાનું જાણવા મળે છે બંનેની હાલતમાં સુધારો થયા બાદ જંગલમાં છોડાશે અમદાવાદઃ અજગર શ્વાન અને બકરી સહિતના પશુઓને ગળી જવાના બનાવો અવાર-નવાર સામે આવે છે જો કે, વડોદરામાં એક વાંદરાને ગળી જવાનું અજગરને ભારે પડ્યું હતું. વાંદરાને જીવતો ગળી ગયા બાદ અજગરની હાલક કફોડી બની હતી. […]

કોરોના વાયરસઃ જામનગરની વૃદ્ધામાં ડેલ્ટા પ્લસ વેરિઅન્યના લક્ષણ જોવા મળ્યાં

અગાઉ વેરિએન્ટના બે કેસ મળ્યાં હતા વડોદરા અને સુરતમાં મળ્યાં હતા કેસ અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેર શાંત પડી છે અને હવે જનજીવન ફરીથી પાટે ચડી રહ્યું છે. ત્યારે હવે સમગ્ર દેશમાં કોરોનાના ખતરનાક ડેલ્ટા પ્લસ વેરિઅન્યના કેસ સામે આવી રહ્યાં છે. ગુજરાતમાં પણ સુરત અને વડોદરામાં બે દર્દીઓમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના લક્ષણો જોવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code