ભાવનગરમાં વૈશાલી ટોકિઝથી લાકડિયા પુલ સુધીના રોડ પર ઠેર ઠેર ખાડાઓ
રોડ પર ખાડાઓને લીધે અકસ્માતનો ભય, રોડ પરના દૂકાનદારો અને વેપારીઓ રજુઆત કરીને થાક્યા છતાંયે તંત્ર નિષ્ક્રિય, રોડ પર ખાડા પૂરવામાં નહીં આવે તો વેપારીઓ લડત આપશે ભાવનગરઃ શહેરમાં ચામાસા દરમિયાન તૂટેલા કેટલાક રસ્તાઓને હજુ મરામત કરવામાં આવ્યા નથી. ત્યારે શહેરના વૈશાલી ટોકિઝથી લાકડિયા પુલ સુધીના રોડ પર ઠેર ઠેર ખાડાંઓ પડ્યા છે. આ રોડ […]


