1. Home
  2. Tag "Vaishno-Devi-Yatra"

ભૂસ્ખલન બાદ બંધ કરવામાં આવેલ વૈષ્ણો દેવી યાત્રા 22 દિવસ પછી આજથી શરૂ

માતા વૈષ્ણો દેવીના ભક્તો માટે સારા સમાચાર આવ્યા છે. 26 ઓગસ્ટના રોજ ભૂસ્ખલન બાદ બંધ કરાયેલી વૈષ્ણો દેવી યાત્રા આજથી શરૂ થશે. શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડે એક X પોસ્ટમાં આ માહિતી આપી હતી. શ્રાઇન બોર્ડે શ્રદ્ધાળુઓને સત્તાવાર મીડિયા દ્વારા અપડેટ રહેવા વિનંતી કરી. ભૂસ્ખલનમાં 34 લોકો માર્યા ગયા અને 20 ઘાયલ થયા. શરૂઆતમાં […]

હવેથી માત્ર ઑનલાઇન બુકિંગથી જ માતા વૈષ્ણોદેવીના દર્શન શક્ય બનશે, આ સિસ્ટમ હવે બંધ કરાઇ

વૈષ્ણોદેવી યાત્રા માટે મહત્વપૂર્ણ નિર્ણય હવેથી ઑનલાઇન બુકિંગથી જ માતાના દર્શન થઇ શકશે ઓફલાઇન પર્ચી સિસ્ટમ બંધ કરવામાં આવી નવી દિલ્હી: જો તમે પણ શ્રી માતા વૈષ્ણોદેવીના દર્શન અને યાત્રા માટે યોજના બનાવી રહ્યા હોય તો પહેલા તમારે આ સમાચાર વાંચવા જરૂરી છે. તેનું કારણ એ છે કે હવે શ્રી માતા વૈષ્ણોદેવીની યાત્રા માટે ઑનલાઇન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code