વૈષ્ણોદેવી દરબારમાં ભક્તોની ભીડ,અત્યાર સુધીમાં આટલા લાખથી વધુ ભક્તો માતાના દરબારમાં પહોંચ્યા
જમ્મુ: શ્રી માતા વૈષ્ણો દેવીની પવિત્ર ગુફાની મુલાકાત લેનારા તીર્થયાત્રીઓની સંખ્યા દર મહિને વધી રહી છે, આ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં 73 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ગર્ભગૃહની મુલાકાત લીધી હતી. આ મંદિર જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લાની ત્રિકુટા પહાડીઓમાં આવેલું છે. એક અધિકારીએ કહ્યું કે એવી અપેક્ષા છે કે આ વર્ષે યાત્રાનો આંકડો એક કરોડની નજીક હોઈ […]