ઉદિત થવાના 90 દિવસો બાદ ફરીથી કમાલ દેખાડશે શનિદેવ, જાણો કઈ રાશિઓના જાતકો માટે સાબિત થશે વરદાન સ્વરૂપ
શનિદેવ 2024માં ભલે રાશિ પરિવર્તન કરે નહીં, પરંતુ તેમની દરેક ચાલ ક્યાંકને કંયાંક તમામ રાશિઓ પર પ્રભાવ પાડે છે. શનિદેવ માર્ચમાં ઉદય થઈ જશે અને પછી શનિદેવ વક્રી પણ થઈ જશે. શનિ 7મી માર્ચે ઉદિત થઈ રહ્યા છે અને તેના પછી 29 જુલાઈએ વર્કી થશે. તેના પછી તેઓ નવેમ્બર સુધી વક્રી અવસ્થામાં જ રહેશે. આ […]