1. Home
  2. Tag "valsad"

વલસાડ જિલ્લામાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા કરાતા ધર્મ પરિવર્તન સામે મુખ્યમંત્રીને રજુઆત

વલસાડ : ગુજરાતમાં ધર્માંતરણ સામેનો કાયદો કડક હોવા છતાં ઘણી વખત લાલચ આપીને ધર્માંત્તરણ કરાતું હોવાના કિસ્સા નોંધાતા હોય છે. રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ધર્માંતરણની પ્રવૃત્તિઓ વધી હોવાના સનસનીખેજ આક્ષેપો ઉઠી રહ્યાં છે. વલસાડ જિલ્લા સહકાર ભારતી દ્વારા રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને આ મામલે લેખિત રજૂઆત કરી હતી. વલસાડ જિલ્લાના ધરમપુર […]

વલસાડમાં કરોડો રૂપિયાને ખર્ચે અત્યાધૂનિક બ્રીજ માત્ર દિવસમાં તૈયાર થશેઃ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરાયો

અમદાવાદઃ કોઈપણ નિર્ધારિત કામ સમય મર્યાદામાં પુરૂ કરવાની હામ હોય તો સફળતા મળે જ.  દેશમાં  પ્રથમવાર ભારતીય રેલવે  દ્વારા વલસાડમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી માત્ર 20 દિવસમાં રેલવે ઓવરબ્રિજ તૈયાર કરવામાં આવી રહ્યો છે. પાંચ મહિનાનું કામ રેલવે કન્સ્ટ્રકશનની એજન્સી  દ્વારા માત્ર 20 દિવસમાં પૂર્ણ કરવા રાત દિવસ યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યુ છે. પરિણામે […]

વલસાડમાં સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ થતો હોય ગામલોકોએ ટીવી સિરિયલોનું શુટિંગ અટકાવ્યું

વલસાડઃ ગુજરાતમાં કોરોનાને કારણે મીની લોકડાઉન છે. નાના-મોટા શહેરોમાં આવશ્ક ચીજ-વસ્તુઓ સિવાયની દુકોનો બંધ છે. બીજીબાજુ પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં લોકડાઉન હોવાથી સીરિયલોના શુટિંગ માટે મુંબઈથી નજીકના શહેરોની પસંદગી કરવામાં આવી રહી છે. વલસાડ નજીક આવેલા ચણવઈ ગામમાં આવેલા મંગલમ મિડોસ નામની સોસાયટીમાં છેલ્લા કેટલાક દિવસથી ખાનગી ચેનલોમાં ચાલતી બે સીરિયલોનું શૂટિંગ ચાલી રહ્યું હતું. જોકે […]

પ્રવાસીઓથી ધમધમતું સાપુતારા બન્યું સુમસામ, વેપારીઓ છે પ્રવાસીઓના રાહમાં

કોરોના મહામારીની બીજી લહેરને કારણે હવે પ્રવાસન ઉદ્યોગને પણ ફટકો રાજ્યના એકમાત્ર સાપુતારામાં દિવસે પણ કર્ફ્યૂ જેવો માહોલ અનેક નાના વેપારીઓને પોતાના ધંધા બંધ કરવા પડે તેવી નોબત સાપુતારા: કોરોના વાયરસની ઝપેટમાં ગુજરાતનો પ્રવાસન ઉદ્યોગ પણ આવી ગયો છે ત્યારે પ્રવાસીઓથી ધમધમતા ગિરિમથક સાપુતારામાં સન્નાટો છવાઇ ગયો છે. રાજ્યના એકમાત્ર ગિરિમિથક એવા સાપુતારામાં દિવસે કર્ફ્યૂ […]

દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં રવિવારે સંપૂર્ણ બંધ રખાશેઃ વેપારીઓનો નિર્ણય

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. દરમિયાન રાજ્યના અનેક ગામ અને નગરોમાં પોતાની રીતે સ્વંભૂ બંધ અને સ્વૈચ્છીક લોકડાઉન રાખીને કોરોનાનું સંક્રમણ ફેલતુ અટકાવવા કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન વલસાડના વેપારીઓએ રવિવારે સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય કરીને કલેકટરને રજૂઆત કરી હતી. તેમજ જરૂર પડશે તો શની-રવિ બે દિવસ […]

હવામાન વિભાગની આગાહી – દક્ષિણ ગુજરાતના વલસાડ સહીતના જીલ્લાઓમાં પડી શકે છે વરસાદ

રાજ્દક્શિણ ગુજરાતમાં વરસાદની સંભાવના આવનારા 2 દિવસમાં વરસાદની શક્યતા અમદાવાદ- સમગ્ર રાજ્યમાં વાતાવરણમાં પલટો જોવા મળે તેવી આગાહી હવામાન વિભાગ દ્રારા કરવામાં આવી રહી છે,ગુજરાત ના હવામાનમાં ફેરફાર નોંધાતા આવનારા દિવસોમાં ગુજરાતના વલસાડ સહિત રાજ્ય ના કેટલાક જીલ્લાઓમાં વરસાદ પડવાની શક્યતા સેવાઆ રહી છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ અરબી સમુદ્ર તરફ ભેજવાળા પવન ગુજરાત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code