અમદાવાદ-ઉદેપુર વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન એકાદ મહિનામાં શરૂ કરાશે
વંદે ભારત ટ્રેન અમદાવાદથી વાયા હિંમતનગરથી ઉદેપુર દેડશે રેલવે લાઈનનું વિદ્યુતિકરણનું કામ પૂર્ણ થતાં જ નવી ટ્રેનની જાહેરાત કરાશે વંદે ભારત ટ્રેનમાં 8 એસી કોચ જોડાશે અમદાવાદઃ ગુજરાત અને દેશમાં વિવિધ રૂટમાં વંદે ભારત ટ્રેનને મળેલી સફળતા બાદ હવે અમદાવાદથી ઉદેપુર વચ્ચે વંદે ભારત ટ્રેન દોડાવવામાં આવશે. વંદે ભારત ટ્રેન વાયા હિમતનગરથી દોડાવવામાં આવશે તેથી […]