પીએમ મોદી 23મી જૂને વાણિજ્ય ભવનનું ઉદ્ઘાટન અને નિર્યાત પોર્ટલ લોન્ચ કરશે
કાલે વાણિજય ભવનનું ઉદ્ઘાટન પીએમ મોદી કરશે ઉદ્ઘાટન નિર્યાત પોર્ટલ પણ લોન્ચ કરશે દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 23મી જૂન 2022ના રોજ સવારે 10:30 વાગ્યે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના નવા ‘વાણિજ્ય ભવન’ પરિસરનું ઉદ્ઘાટન કરશે.કાર્યક્રમ દરમિયાન,વડાપ્રધાન એક નવું પોર્ટલ – નિર્યાત (વેપારના વાર્ષિક વિશ્લેષણ માટે રાષ્ટ્રીય આયાત-નિકાસ રેકોર્ડ) પણ લોન્ચ કરશે – જે ભારતના વિદેશી વેપારને લગતી તમામ જરૂરી માહિતી મેળવવા માટે હિતધારકો […]