જ્ઞાનવાપીમાં 1000 વર્ષથી પણ વધારે સમયથી મસ્જિદ હોય તો મુસ્લિમોને સર્વેનો ડર કેમ?
હિન્દુઓના પવિત્ર સ્થાન મનાતા વારાણસીમાં જ્ઞાનવાપી સંકુલના સર્વેનો મુદ્દો હાલ ચર્ચાનો વિષય બન્યો છે. હાલ સર્વેને લઈને મુદ્દો કોર્ટમાં પેન્ડીંગ છે. કોર્ટનો શું આદેશ આવે છે તેની ઉપર દેશની જનતાની નજર મંડાયેલી છે. જો કે, મુસ્લિમ પક્ષ સર્વેનો સતત વિરોધ કરવાની સાથે જ્ઞાનવાપી ઉપર દાવો કરવાની સાથે અહીં 100-200 નહીં પરંતુ એક હજારથી પણ વધારે […]


