PM મોદી આજે વારાણસીની મુલાકાતે,1800 કરોડના પ્રોજેક્ટનો કરશે શિલાન્યાસ
દિલ્હી: લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકાર વિવિધ રાજ્યોને ઘણી ભેટ આપી રહી છે.ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 24 માર્ચ શુક્રવારે એટલે કે આજે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીની મુલાકાત લેશે. અહીં તે લોકોને 1800 કરોડની યોજનાઓ ભેટમાં આપશે. વાસ્તવમાં વડાપ્રધાન વારાણસીમાં સોલાર પાવર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. આ સિવાય તેઓ અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. […]


