1. Home
  2. Tag "varanasi"

ઉત્તરપ્રદેશઃ વારાણસીમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું ક્રિકેટ સ્ટેડિયમ બનાવાશે

લખનૌઃ વારાણસીના રાજતલબ વિસ્તારમાં ગંજરીમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. આ માટે બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા અને સચિવ જય શાહ કાશી પહોંચ્યા હતા. વહીવટી અધિકારીઓની સાથે રાજીવ શુક્લ અને જય શાહ ગંજરીમાં જે જગ્યાની પસંદગી કરવામાં આવી છે તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 7 જુલાઈએ […]

શૉર્ટક્ટથી દેશને ફાયદો થઇ શકતો નથી : પીએમ મોદી

વારાણસીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વારાણસીના સીગ્રા ખાતે આવેલા ડૉ. સંપૂર્ણાનંદ રમતગમત સ્ટેડિયમમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન રૂ. 1800 કરોડથી વધુના મૂલ્યની બહુવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગ્રે વડાપ્રધાનએ કહ્યું હતું કે, કાશી હંમેશા જીવંત રહ્યું છે અને સતત પ્રવાહની જેમ વહેતું રહે છે. હવે કાશીએ સમગ્ર દેશને વારસાની સાથે વિકાસનું પણ ચિત્ર […]

પીએમ મોદી 7 જૂલાઈના રોજ વારાણસીની મુલાકાત લેશે – 1 લાખની ક્ષમતા ધરાવતા મિડ-ડે મીલ કિચન સહીત અનેક યોજનાઓનું કરશે ઉદ્ધાટન

7 જુલાઈના રોજ પીએમ મોદી વારાણસીની લેશે મુલાકાત મધ્યાહન ભોજનના રસોડાનુિં કરશે ઉદ્ધાટન લખનૌઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 7 જુલાઈએ તેમના લોકસભા મતવિસ્તાર વારાણસીની મુલાકાત લેશે. છેલ્લા આઠ વર્ષમાં પીએમએ વારાણસીમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પર ખા  ધ્યાન આપ્યું છે. આ દરમિયાન તેઓ મધ્યાહન ભોજન માટે રસોડાનું ઉદ્ઘાટન કરશે જે શહેર માટેના અનેક પ્રોજેક્ટ્સમાંનો એક છે.  પીએમ […]

વારાણસીની 16 વર્ષ જૂની બોમ્બ બ્લાસ્ટની ઘટનાના આરોપી વબીઉલ્લાહને કોર્ટે ફાસીની સજા ફટકારી 

વારાણસીમાં 2006માં થયો હતો બ્લાસ્ચ આ બ્લાસ્ટમાં 7 લોકો માર્યા ગયા હતા  આજે બ્લાસ્ટના આરોપીને કોર્ટે ફાસીની સજા ફટકારી દિલ્હીઃ- વારાણસી સિરીયલ બ્લાસ્ટ  કે જે વર્ષ 2006માં થયો હતો જેમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા ,આ કેસમાં દોષિત આતંકવાદી મોહમ્મદ વલીઉલ્લાહને આજરોજ સોમવારે ગાઝિયાબાદની કોર્ટે  ફાસીની સજા સંભળાવી છે. આ સાથે જ અન્ય એક કેસમાં […]

વારાણસી બોમ્બ બ્લાસ્ટના આરોપી વલીઉલ્લાહે અફઘાનિસ્તાનમાં આતંકી તાલિમ લીધી હતી

લખનૌઃ વારાણસી બોમ્બ વિસ્ફોટ કેસમાં કોર્ટે આરોપી વલીઉલ્લાહને દોષિત ઠરાવ્યો છે, વલીઉલ્લાહની પોલીસે રાજદ્રોહના કેસમાં ધરપકડ કરી હતી. તેના પર સરકાર સામે યુદ્ધ છેડવાનો અને જેહાદીઓ તૈયાર કરવાનો આરોપ હતો. આરોપીએ અફઘાનિસ્તાનમાં આતંકી તાલીમ લીધી હતી. ઈન્ટેલિજન્સ એજન્સીઓને માહિતી મળી હતી કે ફુલપુરનો વલીઉલ્લાહ આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ હતો. 18 એપ્રિલ 2001ના રોજ, પોલીસે વલીઉલ્લાહ, ઉબેદુલ્લાહ […]

અક્ષય કુમાર અને માનુષી છિલ્લર ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજના પ્રમોશન માટે વારાણસી પહોંચ્યા,ગંગા ઘાટ પર કરી પૂજા 

વારાણસી પહોંચ્યો અક્ષય કુમાર ‘પૃથ્વીરાજ’ના પ્રમોશન માટે પહોંચ્યો વારાણસી ગંગા ઘાટ પર કરી પૂજા વારાણસી:અક્ષય કુમારની મોસ્ટ અવેટેડ ફિલ્મ પૃથ્વીરાજ ટૂંક સમયમાં જ સિનેમાઘરોમાં દસ્તક આપશે. આ કારણે અક્ષય તેની આગામી ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરી રહ્યો છે. આ એપિસોડમાં અભિનેતા સોમવારે વારાણસી પહોંચ્યો હતો.આ દરમિયાન તેમની સાથે ફિલ્મની અભિનેત્રી માનુષી છિલ્લર પણ હાજર રહી હતી.અહીં […]

વારણસીમાં ગંગા નદીમાં નાવડી પલટી મારતા 6 લોકો ડૂબ્યા, બે લોકોને બચાવાયા,બે લોકોના મૃતદેહ મળ્યા

ગંગામાં નાવ પલટી મારવાની ઘટના 5 લોકો ડૂબ્યા બેના મો 2ને બચાવી લેવાયા વારાણસીઃ- ગંગા નદીમાં પ્રવાસીઓ નાવડીમાં બેસીને આ પારથી પેલે પુાર મુસાફરી કરતા હોય છે ત્યારે આજ રોજ વારાણસીના પ્રભુ ઘાટ પર બપોરે એક મોટો અકસ્માત થયો હતો. અહી નાવડી પલટી જતાં છ લોકો પાણીમાં ડૂબી ગયા હતા. જેમાંથી બેના મૃતદેહ મળી આવ્યા […]

વારાણસીઃ જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં સર્વેની કામગીરી સામે વિરોધ

લખનૌઃ વારાણસીમાં જ્ઞાનવાપી પરિસરમાં સર્વેની કામગીરીનો લઘુમતી કોમ કેટલાક લોકો વિરોધ કરી રહ્યાં છે. બીજી તરફ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. જ્ઞાનવાપી મસ્જિમાં ઝુમ્માની નમાજ પઢવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતા. નમાજ બાદ કેટલાક અસામાજીક તત્વોએ માહોલ બગાડવાનો પ્રયાસ કર્યો હતો. નમાજ બાદ કેટલાક શખ્સોએ સુત્રોચ્ચાર કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર […]

વારાણસીના સાડી ફિનિશિંગના કારખાનામાં આગ લાગવાની ઘટના – 4 લોકો જીવતા હોમાયા

વારાણસીના સાડીના કારખાનામાં આગ 4 લોકો જીવતા હોમાયા લખનૌઃ-  દેશભરમાં આગ લાગવાનો બનાવો જાણે વધી રહ્યા હોય  તેમ જોવા મળી રહ્યું છે,જેમાં વિતેલી રાતે આંઘ્રપ્રદજેશમાં કેમિકલ ફેક્ટરીમાં આગ લાગી હતી ત્યારે બાદ આજે દિલ્હીની એક રેસ્ટોરન્ટમાં પણ આગ લાગી હતી  ત્યારે હવે વારાણસીના મદનપુરા વિસ્તારના અશફાક નગરમાં સાડી ફિનિશિંગનું કામ કરતા રૂમમાં ભોજન બનાવતી વખતે […]

પીએમ મોદીએ કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે અડઘી રાતે વારાણસી કેન્ટ રેલ્વે સ્ટેશનની  લીધી મુલાકાત

પીએમ મોદીએ વારાણસી રેલ્વે સ્ટેશનની લીધઈ મુલાકાતટ અડધી રાતે પીએમ મોદી કડક સુરક્ષા વચ્ચે રેલ્વેસ્ટેશન પહોંચ્યા લખનૌઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશની જનતાના લોકપ્રિય નેતા તરીકે ઈભરી આવ્યા છએ તેઓ સતત દેશની જનતા સાથે સંવાદ યોજે છે અને જનતાની વચ્ચે રહીને તેમની સમસ્યાઓ સાંભળે છે ત્યારે હવે જ્યારે  ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી હવે અંતિમ તબક્કામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code