1. Home
  2. Tag "varansi"

કોર્ટના આદેશને પગલે મધ્ય રાત્રિ બાદ જ્ઞાનવાપીના વ્યાસ ભોંયરામાં પૂજા થઈ

લખનૌઃ વારાણસીમાં 30 વર્ષ બાદ ફરી એકવાર ઘંટનાદ સાથે આરતી ગૂંજતી. જિલ્લા કોર્ટના ચુકાદા બાદ જ્ઞાનવાપી મસ્જિદના પરિસરના વ્યાસના ભોંયરામાં અડધી રાતે 2 વાગ્યે પૂજા થઇ. બુધવારે વારાણસીની જિલ્લા અદાલતે હિન્દુ પક્ષને જ્ઞાનવાપી મસ્જિદ સ્થિત વ્યાસજીના ભોંયરામાં પૂજા કરવાનો અધિકાર આપ્યો હતો. જે પછી, કોર્ટના આદેશનું પાલન કરવા માટે, જિલ્લા વહીવટીતંત્ર મધ્યરાત્રિએ જ્ઞાનવાપી સંકુલમાં પહોંચ્યું, […]

જ્ઞાનવાપી વ્યાપી મસ્જિદનો ASI દ્રારા સર્વેને લઈને વારાણસીમાં હાઈ એલટ, સુરક્ષા વધારાઈ

દિલ્હીઃ- જ્ઞાનવ્યાપી મસ્જિદના એએસઆઈ સર્વેને લઈને વિતેલા દિવસે અલ્હાબાદ હાઈકોર્ટે મંજુરી આપીને મુસ્લિમ કોર્ટની અરજી ના મંજુર કરી દીધી હતી ત્યારે બાદ આજે વારાણસીમાં આ મસ્જિદનો થોડી વારમાં સર્વે શરુ થવા જઈ રહ્યો છે જેને લઈને હાઈ એલર્ટ જોવા મળી રહ્યું છે પ્રાપ્ત વિગત પ્રમાણે આજરોજ શુક્રવાર હોવાથી જુમ્માની નમાજમાં મોટા પ્રમાણમાં મુસ્લિમોની અવર જવર […]

પીએમ મોદી આવતીકાલે પોતાના સંસદિય ક્ષેત્ર વારાણસીની મુલાકાત લેશે, વર્લ્ડ ટીબી સમિટને સંબોધિત કરશે

પીએમ મોદી વારાણસીની લેશે મુલાકાત ક્ષય દિવસ પર કાર્યક્રમને કરશે સંબોધિત લખનૌ- દેશના પ્રધાનમંત્રી અવાર નવાર દેશના જૂદા જૂદા રાજ્યોની મુલાકાતે હોય છે તેઓ પ્રજા વચ્ચે સતત સંબોધિત કરતા રહે છએ ત્યારે આવતીકાલે 24 માર્ચે વિશ્વ ટિબી દિવસ છે આ દિવસ પર પીએમ મોદી વારાણસીની મુલાકાતે આવવાના છે જ્યા તેઓ જનસભાને પણ સંબોધવાના  છે.  પીએમ […]

દેશના આ 22 શહેરો માર્ચ સુધીમાં સ્માર્ટ સિટી બનીને થશે તૈયાર

દેશના 22 શહેરો બનશે સ્માર્ટ સિટી માર્ચ મહિના સુધી બનીને થી જશે તૈયાર ભારત દેશ સતત વિકસીત બની રહ્યો છે દરેક મોર્ચે વનિશઅવ સાથે પગથી પગ મીલાવીને ચાલી રહ્યો છએ અનેર મોર્ચે તે વિદેશને પણ ટક્કર આપતો દેશ બન્યો છે ત્યારે ભારતના પૂણે અને વારાણસી સહીતના 22 શહેરો સ્માર્ટિ સિટી બનીને તૈયાર કરવામાં આવશે જે […]

હવેથી ગંગા નદીમાં CNG સંચાલિત બોટની યાત્રા શરુ કરવામાં આવી, પ્રદુષમમાંથી રાહત મેળવવા માટેનું પગલું

દેશની સરકાર પ્રદુષણને લઈને ગંભીર બની છે,વાહનોથી લઈને હવે નદીમાં બોટ પણ સીએનજી થવા લાગી છે ત્યારે હવે  વારાણસીમાં ગંગા નદીની આસપાસ અવાજ અને વાયુ પ્રદૂષણ ઘટાડવાની સરકારે પહેલ કરી છે. સરકારની આ પહેલના ભાગરૂપે, બોટ હવે પર્યાવરણને અનુકૂળ CNG પર  ફરવા લાગી છે.સરકારના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં 583 બોટને CNG સંચાલિત બોટમાં ફેરવવામાં આવી […]

PM મોદી આજે વિશ્વના સૌથી લાંબા વોટરવે એમવી ગંગા વિલાસ ક્રુઝને લીલી ઝંડી દેખાડશે

વિશ્વના સૌથી લાંબા વોટરવે ક્રુઝને પીએમ મોદી લીલી ઝંડી દેખાડશે વર્સ્યૂએલ રીતે કરાવશે ક્રુઝનો આરંભ વારાણસીઃ- વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજરોજ વિશ્વની સૌથી લાંબી નદીની ક્રૂઝ-MV ગંગા વિલાસને ફ્લેગ ઓફ કરશે અને સવારે 10.30 વાગ્યે વારાણસીમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ટેન્ટ સિટીનું ઉદ્ઘાટન કરશે.  આ ક્રૂઝ 13 જાન્યુઆરીએ વારાણસીથી શરૂ થવા જઈ રહી છે. આ પ્રસંગે […]

હવે વારાણસીની ગંગા નદીમાં દેશના પ્રથમ મિની સોલર લગ્ઝરી ક્રુઝની મજા માણી શકાશે – જાણો તેની ખાસિયતો

વારાણસીની ગંગામાં પ્રથમ મીનિ સોલર ક્રુઝ દોડશે સપ્ટેમ્બરમાં થયુ હતું ઉદ્ધાટન લખનૌઃ ઉત્તરપ્રદેશનું વારાણસી ઘાર્મિક લસ્થળ હોવાની સાથે સાથે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર છે સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંસદીય ક્ષેત્ર પણ છે જ્યાં પ્રવાસીઓને આકર્ષવા માટે અનેક સુવિધઆઓ ઉપલબ્ધ કરાવામાં આવી રહી છે,અહી ગંગા ઘાટ પર દેશ વિદેશથી પ્રવા,ીઓ આવતા હોય છે ત્યારે હવે યાત્રીઓને […]

વારાણસીઃ NEPના અમલીકરણ અંગે અખિલ ભારતીય શિક્ષા સમાગમનું PM મોદી ઉદ્ઘાટન કરશે

નવી દિલ્હીઃ પીએમ નરેન્દ્ર મોદી ગુરુવારે વારાણસી ખાતે ત્રણ દિવસીય અખિલ ભારતીય શિક્ષા સમાગમનું ઉદ્ઘાટન કરશે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન અને બનારસ હિંદુ યુનિવર્સિટીના સહયોગથી શિક્ષણ મંત્રાલય દ્વારા આયોજિત, ત્રણ દિવસીય સેમિનારમાં જાહેર અને ખાનગી યુનિવર્સિટીઓના 300 થી વધુ કુલપતિઓ અને ડિરેક્ટરો, શિક્ષણવિદો, નીતિ નિર્માતાઓ, તેમજ ઉદ્યોગના પ્રતિનિધિઓ પણ ચર્ચા કરવા માટે એક સાથે આવશે. છેલ્લા […]

ગંગા કિનારાના સૌથી સ્વચ્છ શહેરોમાં પીએમ મોદીનું સંસદક્ષેત્ર વારાણસી પ્રથમ નંબરે 

ગંગા કિનારાનું સૌથી સવ્ચ્છ શહેર બન્યું વારાણસી શહેરના મેયરને રાષ્ટ્રપતિ કોવિંદ મેડલ એનાયત કરશે   લખનૌઃ- સ્વચ્છતા સર્વેક્ષણ વર્ષ 2021 હેઠળ દેશના 342 શહેરોને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પુરસ્કારથી સમ્માનિચ કર્યા છે જેમાં ગંગા કિનારે વસેલા શહેરોમાં પીએમ મોદીના મત વિસ્તાર ગણાતા વારાણસી સ્વચ્છ ગંગા શહેરમાં પ્રથમ સ્થાને આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર બનારસને […]

‘ગુજરાતી ભાષા કરતાં હિન્દી મને વધુ પસંદ છે,રાષ્ટ્રીય ભાષાને મજબૂત બનાવાની જરુર છે’- ગૃહમંત્રી શાહ

ગૃહમંત્રી અમિત શાહ વારાણસીના બે દિવસના પ્રવાસે કહ્યું, હિન્દી ભાષા વધુ પસંદ છે રાષ્ટ્રીય ભાષાને મહત્વ મળવું જોઈએ લખનૌઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી વારાણસીની બે દિવસીય મુલાકાત પર છે, ત્યારે તેઓ અખિલ ભારતીય રાજભાષા સમ્મેલનનું સંબોઘિત કરી રહ્યા છે,તેમણે આ મામલે પોતાના ભાષણમાં કહ્યું હતું કે,અખિલ ભારતીય રાજભાષા સંમેલન દિલ્હીની બહાર કરવાનો નિર્મણ અમે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code