નેશનલ હાઈવે પર વાસદ અને ઉમેટા બ્રિજ પર સૌરાષ્ટ્ર જતા વાહનોનો એક કિમી ટ્રાફિક જામ
બ્રિજ પસાર કરવામાં 1 કલાકનો સમય લાગતા લોકો અટવાયા, હાઈવે પર સુરતથી સૌરાષ્ટ્ર જતા ટ્રાફિકમાં વધારો, ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સૌરાષ્ટ્ર જવા બંને પુલ પૈકી એક ફરજિયાત પસાર કરવાની નોબત અમદાવાદઃ દિવાળીના તહેવારોને લીધે હાઈવે પર વાહનોનો ભારે ટ્રાફિક જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતમાં રહેતા સૌરાષ્ટ્રના હજારો નોકરીયાતો, હીરા ઉદ્યોગના કારીગરો તથા ઉદ્યોગપતિઓ તેમના […]