1. Home
  2. Tag "Vasudhaiva Kutumbakam Ki Aur"

“સંક્રમણ કાળ”ની મધ્યસ્થ થીમ સાથે “વસુધૈવ કુટુંબકમ કી ઓર”ની ચોથી આવૃત્તિનું આયોજન

(અલકેશ પટેલ) અમદાવાદ, 30 ડિસેમ્બર, 2025: Vasudhaiva Kutumbakam Ki Aur જ્યોત દ્વારા વસુધૈવ કુટુંબકમ કી ઓર કોન્ક્લેવની ચોથી આવૃત્તિ આગામી થોડા દિવસમાં યોજાઈ રહી છે. આ વર્ષે આ કોન્ક્લેવ આંતરરાષ્ટ્રીય સ્તરની રહેશે અને તેનું આયોજન મુંબઈમાં કરવામાં આવ્યું છે. 16થી 22 જાન્યુઆરી, 2026 દરમિયાન યોજાનાર આ કોન્ક્લેવનું આ વખતની મધ્યસ્થ થીમ સંક્રમણ કાળ (An era of […]

અમદાવાદમાં આચાર્ય યુગભૂષણસૂરિજી દ્વારા ‘વસુધૈવ કુટુમ્બકમ કી ઔર’ વિદ્વત સંમેલન યોજાશે

અમદાવાદઃ શહેરના પાલડીના ગીતાર્થ ગંગામાં “વસુધૈવ કુટુમ્બકમ કી ઓર”નું ત્રીજુ સંમેલન તા. 14 અને 15મી ડિસેમ્બરના રોજ યોજાશે. પ.પૂ. જૈનાચાર્ય યુગભૂષણસૂરિજીના નેતૃત્વમાં “વસુધૈવ કુટુમ્બકમ કી ઓર” નામથી 2 વખત મુંબઈ અને વડોદરામાં કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું હતું. પ.પૂ. જૈનાચાર્ય યુગભૂષણસુરિજી દ્વારા આજના અશાંત યુગની યુદ્ધ, ભૂ ભૌગોલિક-રાજકીય દુશ્મનાવટ અને પ્રભાવહીન બહુપક્ષીયવાદ જેવી વૈશ્વિક સમસ્યાઓના સમાધાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code