વટ સાવિત્રી વ્રત ક્યારે મનાવવામાં આવશે? જાણો પૂજાનું મૂહર્ત અને તેની વિધિ
ધાર્મિક માન્યતા અનુસાર, વટ સાવિત્રી વ્રત રાખવું વિવાહિત મહિલાઓ માટે ખૂબ જ શુભ અને લાભકારી માનવામાં આવે છે. આ વ્રત અખંડ સૌભાગ્ય મેળવવા અને તમારા પતિના લાંબા આયુષ્યની કામના માટે કરવામાં આવે છે. આ સાથે વટવૃક્ષની પણ પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે વટવૃક્ષમાં ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજીનો વાસ છે અને વટ […]