શાકાહારીઓને હૃદયરોગનું જોખમ 32% ઓછું, સંશોધનમાં ખુલ્યું
શાકાહારી ખોરાકના ફાયદાઓ જાણીને, આજકાલ ઘણા લોકો નોન-વેજ છોડીને શાકાહારી અથવા વેગન આહારને અનુસરે છે. વિરાટ કોહલી, અનુષ્કા શર્મા, જોન અબ્રાહમ જેવી મોટી હસ્તીઓ પણ શાકાહારી બની ગઈ છે, કારણ કે શાકાહારી આહારના ઘણા ફાયદા છે. તાજેતરમાં, ઇંગ્લેન્ડ અને સ્કોટલેન્ડમાં કરવામાં આવેલા એક સંશોધનમાં એવું પણ જાણવા મળ્યું છે કે માંસાહારી લોકોની તુલનામાં, શાકાહારી લોકોમાં […]