1. Home
  2. Tag "Vibrant Gujarat"

વાઈબ્રન્ટ ગુજરાતમાં ફાર્માસ્યુટીકલ સેક્ટરમાં થયેલા MoUથી 20000 લોકોને મળી રોજગારી

ગાંધીનગરઃ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2003માં શરૂ કરેલ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટનું વર્ષ 2024 માં 10 ચરણ પૂર્ણ થયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ 10 માં ચરણમાં પણ દેશ- વિદેશની કંપનીઓએ ગુજરાતમાં રોકાણની ઇચ્છા દર્શાવી અને શરૂઆત પણ કરી. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગના ફાર્માસ્યુટિકલ સેક્ટરને લગતા […]

જાણીતી કંપની એ વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત કર્યું 400 કરોડથી વધુનું રોકાણ

અમદવાદઃ ગુજરાત રાજ્યની વરમોરા ગ્રેનીટો ઇન્ડસ્ટ્રીઝએ વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત ₹400 કરોડથી વધુનું રોકાણ કરીને બે અત્યાધુનિક મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યા છે અને 600થી પણ વધુ નવી રોજગારીની તકો ઉભી કરી છે. આ વિસ્તરણ સાથે વરમોરા ગ્રેનીટો એશિયામાં સૌ પ્રથમ વખત ઇન્ટીગ્રેટેડ સ્ટોન ટેકનોલોજી ધરાવતી ઇન્ડસ્ટ્રીઝ બની છે. હાલ આ ઉદ્યોગ વિશાળ રોજગારી સાથે 100થી […]

ગુજરાતમાં સૌર ઊર્જા અને પવન ઊર્જાની સ્થાપિત ક્ષમતા 22,000 મેગા વોટને પાર

અમદાવાદઃ ક્લાઇમેટ ચેન્જ જેવા વૈશ્વિક મુદ્દાના પડકારો સામે લડત આપી કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવાના ઉદ્દેશ સાથે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 દરમિયાન પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન વિભાગ દ્વારા ‘ટુવર્ડ્સ નેટ ઝીરો’ની થીમ પર વાઇબ્રન્ટ સમિટ 2024 અંતર્ગત સેમિનાર સંપન્ન થયો છે. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા ગુજરાતના વન અને પર્યાવરણ તેમજ ક્લાઇમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી […]

ગ્રીન કોમ્પ્લેક્સ, નોકરીઓ, પહેલો કાર્બન ફાઈબર, મુકેશ અંબાણીએ ગુજરાત માટે કર્યા આ 5 કમિટમેન્ટ્સ

ગાંધીનગર: ગુજરાતમાં શરૂ થયેલી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં મુકેશ અંબાણીએ ઘણાં મોટા એલાનો કર્યા છે. અંબાણીએ ગુજરાતને પાંચ વાયદા કર્યા છે. તેની સાથે જ કહ્યુ છે કે રિલાયન્સ 2030 સુધી ગુજરાતમાં પોતાનું રોકાણ ચાલુ રાખશે. ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે ધીરુભાઈ અંબાણી ગ્રીન કોમ્પ્લેક્સ ખોલવાની પણ ઘોષણા કરી છે. જામનગરમાં શરૂ થશે ધીરુભાઈ અંબાણી ગ્રીન […]

આગામી 25 વર્ષોમાં ભારતને વિકસિત બનાવવાનું લક્ષ્ય: વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં પીએમ મોદીની ઘોષણા

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાઈબ્રન્ટ ગુજરાત સમિટનું બુધવારે ઉદ્ઘાટન કર્યું અને આ દરમિયાન તેમણે કાર્યક્રમમાં સામેલ લોકોને પણ સંબોધિત કર્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે આગામી 25 વર્ષમાં ભારતને વિકસિત બનાવવાનું લક્ષ્ય છે. ગાંધીનગરમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં પીએમ મોદીએ કહ્યુ કે તાજેતરમાં ભારતે આઝાદીના 75 વર્ષ પૂર્ણ કર્યા છે. હવે ભારત આગામી25 વર્ષના […]

વાઈબ્રન્ટ ગુજરાતમાં અંબાણી, અદાણી, ટાટા, સુઝુકી સૌએ ખોલ્યો રાજ્ય માટે ખજાનો, 200000 કરોડથી માંડી 35000 કરોડના રોકાણો થશે

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2024નું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે યુએઈના પ્રેસિડેન્ટ મોહમ્મદ બિન જાયદની સાથે દુનિયાભરના વર્લ્ડ લીડર્સ અને ટોપ ઈન્ડસ્ટ્રી લીડર્સ સામેલ થયા છે. દેશના દિગ્ગજ કારોબારી મુકેશ અંબાણી, પંકજ પટેલ, ગૌતમ અદાણી, ટાટા સમૂહના કે. એન. ચંદ્રશેખરન, લક્ષ્મી મિત્તલ, નિખિલ કામત જેવા ઉદ્યોગપતિ પણ સામેલ થયા છે. વાઈબ્રન્ટ ગુજરાત […]

ભારતના ઈતિહાસના સૌથી સફળ પીએમ છે નરેન્દ્ર મોદી, આખી દુનિયા સાંભળે છે વાત: મુકેશ અંબાણી

ગાંધીનગર: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખૂબ વખાણ કર્યા છે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં બોલતા મુકેશ અંબાણીએ કહ્યુ છે કે તેઓ ભારતના ઈતિહાસના સૌથી સફળ વડાપ્રધાન છે. તેમણે કહ્યુ છે કે પીએમ મોદી જ્યારે બોલે છે, તો આખી દુનિયા સંભાળે છે. તેમણે પોતાના મુંબઈથી ગુજરાત આવવાને લઈને કહ્યુ કે હું ભારતની ગેટવે સિટીથી […]

વાઈબ્રન્ટ ગુજરાતમાં ગીગા ફેક્ટ્રીના પ્રારંભની ઘોષણા, મુકેશ અંબાણીએ કહ્યુ- રિલાયન્સ હંમેશા રહેશે ગુજરાતની કંપની

ગાંધીનગર: વાઈબ્રન્ટ ગુજરાત શિખ સંમેલનના 10મા સંસ્કરણમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યુ કે ગુજરાત આધુનિક ભારતની વૃદ્ધિનું પ્રવેશદ્વાર છે. તેમણે કહ્યુ કે હું આજે પુનરોચ્ચાર કરું છું કે રિલાયન્સ હંમેશા ગુજરાતની કંપની રહેશે. રિલાયન્સે ભારતમાં 12 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. જેમાંથી એક તૃતિયાંશ રોકાણ ગુજરાતમાં કર્યું છે. 2024ના બીજા છ માસિક સમયગાળામાં […]

ગુજરાતમાં વિવિધ ક્ષેત્રોનાં રોકાણ માટે 58 જેટલા MoU ઉદ્યોગ-રોકાણકારોએ કર્યા

દેશના ગ્રોથ એન્જિન અને વિકાસના રોલ મોડેલ ગુજરાતમાં દેશ-વિદેશના ઉદ્યોગ-રોકાણકારોને નિવેશ માટે પ્રેરિત કરતી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024ના પૂર્વાર્ધ રૂપે બુધવારે એક જ દિવસમાં 7.12 લાખ કરોડ રૂપિયાના સૂચિત રોકાણો માટેના MoUનો વિક્રમ સર્જાયો છે. આ સંદર્ભમાં રાજ્ય સરકાર સાથે વિવિધ ક્ષેત્રોનાં રોકાણ માટે 59 જેટલા MoU ઉદ્યોગ-રોકાણકારોએ કર્યા હતા. તેના દ્વારા 3.70 લાખ જેટલી પ્રત્યક્ષ […]

ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતનું પ્રતિનિધિમંડળ 25 નવેમ્બરે જાપાન-સિંગાપોરના પ્રવાસે જશે

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ આગામી 25 નવેમ્બરના રોજ જાપાન અને સિંગાપોરના એક સપ્તાહનાં પ્રવાસે જવા રવાના થશે. વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીની વિઝનરી લીડરશીપમાં જાપાન અને ગુજરાત વચ્ચે ઉદ્યોગ-વ્યાપાર અને વાણિજ્ય સહિતના સાંસ્કૃતિક-આર્થિક સંબંધોનો સેતુ વધુ વિસ્તૃત ફલક ઉપર વિકસિત કરવા અને ગુજરાત ઔદ્યોગિક અને આર્થિક વિકાસની જે હરણફાળ ભરી રહ્યું છે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code