1. Home
  2. Tag "vice president"

ભારતની વિકાસ તરફની યાત્રામાં ખેડૂતોની ભૂમિકાને કોઈ પણ નબળી પાડી શકે નહીં: ઉપરાષ્ટ્રપતિ

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે જણાવ્યું હતું કે ખેડૂતો પ્રદાતા છે અને તેમણે કોઈની મદદ પર આધાર રાખવો જોઈએ નહીં. ચિત્તોડગઢમાં અખિલ મેવાડ ક્ષેત્ર જાટ મહાસભાને સંબોધિત કરતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, “જ્યારે ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધરે છે, ત્યારે દેશની સ્થિતિ સુધરે છે. છેવટે, ખેડૂતો જ પ્રદાતા છે, અને તેમણે કોઈની તરફ ધ્યાન આપવું જોઈએ નહીં અથવા મદદ […]

યુવાનો આપણા સંસદસભ્યો અને પ્રતિનિધિઓને તેમના બંધારણીય આદેશનું પાલન કરાવડાવી શકે છેઃ ઉપરાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે આજે જણાવ્યું હતું કે, “માનવ સંસાધનની અનિવાર્યતા એક ખોટી માન્યતા છે. “તમારા વિના બધું ચાલી શકતું જ નથી” એ વિચાર સાચો નથી. ભગવાને તમારા આયુષ્યની મર્યાદા પહેલાથી જ નક્કી કરી દીધી છે. તેથી, તેણે એ પણ નક્કી કર્યું છે કે [તમે] અનિવાર્ય ન બની શકો. યુવાનોને પોતાના પર વિશ્વાસ રાખવાનું […]

શાસનના દરેક પાસાઓમાં વૃદ્ધિ જોવા મળીઃ ઉપરાષ્ટ્રપતિ

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિફેન્સ એસ્ટેટ મેનેજમેન્ટ ખાતે 7મા ડિફેન્સ એસ્ટેટ ડે લેક્ચરમાં ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, હાલના દિવસોમાં મારા માટે આ વાતાવરણ આનાથી વધુ સુખદ અને આરોગ્યપ્રદ ન હોઈ શકે. ચાણક્ય ઓડિટોરિયમમાં પ્રવેશતા જ મને મહાન, સુપ્રસિદ્ધ વ્યક્તિની યાદ અપાવે છે કે જેઓ જાણતા હતા કે વસ્તુઓને કેવી રીતે સંભાળવી અને સૌથી મહત્ત્વની વાત એ […]

ઉપરાષ્ટ્રપતિ રવિવારે મધ્યપ્રદેશના ગ્વાલિયરની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર 15મી ડિસેમ્બર, 2024ના રોજ મધ્યપ્રદેશના ગ્વાલિયરના એક દિવસીય પ્રવાસ પર હશે. પોતાની યાત્રા દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ જીઓ સાયન્સ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરશે અને મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં જીવાજી યુનિવર્સિટી ખાતે શ્રીમંત જીવાજીરાવ સિંધિયાની પ્રતિમાના અનાવરણ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિતિ રહેશે.

આપણું બંધારણ ન્યાયી અને સમાન સમાજનું નિર્માણ કરવા માટે અનુકૂલનક્ષમતા દર્શાવે છેઃ ઉપરાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ બંધારણ દિવસ પર બંધારણ સભામાં ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, આ યાદગાર દિવસ એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ છે, કારણ કે ભારતે તેના બંધારણને અપનાવ્યાને 75 વર્ષની ઉજવણી કરીએ છીએ, જે વિશ્વની સૌથી મોટી અને સૌથી ગતિશીલ લોકશાહી માટે એક નોંધપાત્ર સિદ્ધિ છે.આપણું રાષ્ટ્ર નોંધપાત્ર આર્થિક વૃદ્ધિ, મજબૂત માળખાગત સુવિધા, વ્યાપક ડિજિટલ સ્વીકૃતિ, આ તમામને આંતરરાષ્ટ્રીય […]

ઉપરાષ્ટ્રપતિ ગુવાહાટી અને શિલોંગની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને ડૉ. સુદેશ ધનખડ 16-17 ઓક્ટોબર, 2024ના રોજ ગુવાહાટી (આસામ) અને મેઘાલયના શિલોંગના બે દિવસીય પ્રવાસ પર રહેશે. પોતાની યાત્રા દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ મુખ્ય અતિથિ તરીકે અધ્યક્ષતા કરશે અને ન્યૂ શિલોંગમાં માવડિયાંગડિયાંગ ખાતે મેઘાલય સ્કિલ એન્ડ ઈનોવેશન હબનો શિલાન્યાસ કરશે. ઉપરાષ્ટ્રપતિ આઈટી પાર્ક અને રાજભવન શિલોંગની પણ મુલાકાત લેશે તથા મુખ્યમંત્રી […]

ભારતનો ઇશાન પ્રદેશ એ દેશનું હૃદય અને આત્મા છે: ઉપરાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું છે કે ભારતનો ઇશાન પ્રદેશ એ દેશનું હૃદય અને આત્મા છે. નવી દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધતા શ્રી ધનખડે આજે કહ્યું કે ઉત્તર-પૂર્વ એ માત્ર ભૌગોલિક પ્રદેશ નથી પરંતુ સંસ્કૃતિ, પરંપરા અને કુદરતી સૌંદર્યનું જીવંત ચિત્ર છે જે ભારતના સારને પ્રતિબિંબિત કરે છે. ઉપરાષ્ટ્રપતિએ પ્રદેશના સમૃદ્ધ આધ્યાત્મિક અને કુદરતી વારસાની […]

ઉપરાષ્ટ્રપતિ દમણ ખાતે જામપોરેનું એવિઅરિનું ઉદ્ઘાટન કરશે

નવી દિલ્હીઃ ઉપરાષ્ટ્રપતિ, જગદીપ ધનખડ 20થી 22 સપ્ટેમ્બર સુધી કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવની ત્રણ દિવસીય મુલાકાત લેશે. ઉપરાષ્ટ્રપતિની આ કેન્દ્રશાસિત પ્રદેશની પ્રથમ મુલાકાત હશે. આ પ્રવાસ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ અનેક મુખ્ય માળખાકીય સુવિધાઓ અને વિકાસ પ્રોજેક્ટ્સની મુલાકાત લેશે અને ઉદ્ઘાટન કરશે. 20 સપ્ટેમ્બરના રોજ દમણ ખાતે ધનખડ જામપોર ખાતે એવિઅરિ (પક્ષીશાળા)નું […]

રાષ્ટ્રવાદ સાથે સમાધાન કરવું એ રાષ્ટ્ર સાથે સૌથી મોટો વિશ્વાસઘાત: ઉપરાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખરે નાગરિકોને રાષ્ટ્રવાદ સાથે સમાધાન કરવા સામે ચેતવણી આપી હતી અને તેને “રાષ્ટ્ર સાથે અંતિમ વિશ્વાસઘાત” ગણાવ્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, “જ્યાં પણ કોઈ પણ રાષ્ટ્રની અખંડિતતાને જોખમમાં મૂકે છે, આપણે તેને સહન કરવું જોઈએ નહીં.” રાષ્ટ્ર પ્રત્યેની ફરજને આપણે હંમેશાં સ્વાર્થ અને રાજકીય હિતથી ઉપર રાખવી જોઈએ […]

નિર્દોષ વ્યક્તિના રુદનને સાંભળવામાં અસમર્થ સમાજનું પતન થવાનું નક્કી છે, ઉપરાષ્ટ્રપતિ

અમદાવાદઃ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે ન્યાય વ્યવસ્થામાં ફોરેન્સિક વિજ્ઞાનની મહત્ત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂકતાં કહ્યું હતું કે, “ફોરેન્સિક સાયન્સ અપરાધીઓને ન્યાયનાં માર્ગે અગ્રેસર કરવાનાં સાધનથી વિશેષ છે; તે નિર્દોષતા સ્થાપિત કરવામાં પણ મહત્વપૂર્ણ છે. ” તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જે સમાજ નિર્દોષ વ્યક્તિનો પોકાર સાંભળી શકતો નથી તે સમાજનું પતન થવાનું નક્કી છે. ફોરેન્સિક સાયન્સનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code