વિજાપુર તાલુકામાં ભારે વરસાદને લીધે કાળા તલનો પાક નિષ્ફળ
વિજાપુર તાલુકામાં 700 વિઘામાં વાવેતર થયુ હતું, ખેડૂતોને 2 કરોડથી વધુનું નુકશાનનો અંદાજ, નુકશાનીનો સર્વે કરાવી યોગ્ય વળતર આપવાની માગ મહેસાણાઃ જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. ત્યારે ખેડૂતોએ ગત ફેબ્રુઆરીના અંતમાં કાળા તલનું વાવેતર કર્યું હતું જેમાં વિજાપુર તાલુકામાં લગભગ 700 વિઘા જમીનમાં કાળા તલનું વાવેતર કરવામાં આવ્યું હતું. પણ ભારે વરસાદને લીધે કાળ તલનો […]