1. Home
  2. Tag "Vijayawada"

વિજયવાડા અને વિશાખાપટ્ટનમ વચ્ચે 1 જૂનથી ફ્લાઇટ સેવા ફરી શરૂ થશે

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ વિજયવાડા અને વિશાખાપટ્ટનમ વચ્ચે સવારની ફ્લાઇટ સેવાઓ ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે. આ ફ્લાઇટ સેવા 1 જૂન, 2025થી શરૂ થશે. આ રૂટ આંધ્રપ્રદેશમાં કનેક્ટિવિટીમાં નોંધપાત્ર વધારો કરશે, જે વિજયવાડાને રાજ્યના નાણાકીય કેન્દ્ર વિશાખાપટ્ટનમ સાથે જોડશે.  નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, નવા સુધારેલા ફ્લાઇટ શેડ્યૂલને […]

લો બોલો, રસ્તાના રિપેરિંગમાં તંત્રના ઠાગાઠૈયાથી કંટાળેલી પ્રજાની મદદે આવી પોલીસ, સ્વખર્ચે કરાવ્યો માર્ગ રિપેર

મુંબઈઃ આંધ્રપ્રદેશના વિજયવાડામાં બિસ્માર રસ્તાના કારણે વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં હતા. આ અંગે તંત્ર સમક્ષ અનેકવાર રજૂઆત કરીને રસ્તો રિપોરિંગ કરવા માંગણી કરી હતી. જો કે, તંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી ન હતી. દરમિયાન પોલીસ વાહન ચાલકોની મદદ આવી છે. એટલું જ નહીં પોલીસે પોતાના ખર્ચે રસ્તો રિપોરીંગ કરાવ્યો હતો. પોલીસની આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code