1. Home
  2. Tag "villages"

ભાવનગરના દરિયાકાંઠા વિસ્તારના ગામડાઓમાં ST બસની સુવિધા ન મળતાં વિદ્યાર્થીઓનો હોબાળો

ભાવનગરઃ  જિલ્લાના ઘોઘા તાલુકાના અંતરિયાળ ગામોને એસટી બસની પુરતી સુવિધા ન મળતી હોવાની ફરિયાદો ઊઠી છે, અગાઉ પણ ગ્રામજનોને રજુઆતો કરી હતી. છતાં પણ તાલુકાના અંતરિયાળ ગામો પત્યે એસટી તંત્ર દ્વારા ઓરમાયુ વલણ અપનાવવામાં આવી રહ્યું છે. ગામડાંઓમાં શિક્ષણની પણ પુરતી સુવિધા ન હોવાથી વિદ્યાર્થીઓને ઘોઘા અને છેક ભાવનગર સુધી ભણવા માટે આવવું પડે છે, […]

કોરોનાનું સંક્રમણ ગામડામાં વધે તે પહેલા જ કોવિડ કેર સેન્ટર શરૂ કરવા અપાઈ સુચના

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસ વધતા જાય છે પણ હજુ ગામડાંમાં કોરોનાનું સંક્રમણ જોવા મળતુ નથી. હાલ સૌથી વધુ કેસ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિત મહાનગરોમાં નોંધાઈ રહ્યા છે. શહેરોમાં તો સારવારની વ્યવસ્થા મળી રહે છે, ત્યારે ગામડાંમાં કોરોનાના સંક્રમણ પહેલા જ સરકારે આગોતરૂ આયોજન કરવાની સુચના આપી છે. ગ્રામ્ય વિસ્તારોમાં કોવિડ કેર સેન્ટર ઊભા કરવાની […]

રાજ્યના ગામડાંઓમાં જુના વીજ મિટર બદલીને તેના સ્થાને સ્માર્ટ મિટર લગાવાશે

અમદાવાદઃ રાજ્યમાં સરકાર હસ્તકની ચાર વીજ કંપનીઓ દ્વારા વીજ વિતરણની કામગીરી કરવામાં આવે છે. મહાનગરોને બાદ કરતા મોટાભાગના નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં વર્ષો જુના વીજ મિટરો લાગેલા છે. ઘણા મિટરો ઘીમા ફરતા હોવાનીં લાઈન લોસ ઘણો મોટો આવી રહ્યો છે. આથી રાજ્યભરમાં સ્માર્ટ મિટર લગાવવાનીકામગીરી આગામી એપ્રિલ 2022થી હાથ ધરવામાં આવશે. કહેવાય છે કે, […]

ચીનની વધુ એક અવળચંડાઇ, હવે ભારતની સરહદે 500 મોડેલ ગામડા બનાવવાનું શરૂ કર્યું

ખંધા ચીનની વધુ એક ચાલ હવે ભારતની સરહદે 500 મોડેલ ગામડા બનાવી રહ્યું છે સાથોસાથ બંકરો પણ બનાવી રહ્યું છે નવી દિલ્હી: પોતાની વિસ્તારવાદી નીતિ ઉપરાંત તાનાશાહી તેમજ સરહદ પર હંમેશા ઘૂસણખોરીની ચાલ ચલતુ ચીન વધુ એક સળી કરી રહ્યું છે. ચીને હવે ભારતની સરહદને અડીને અત્યારસુધીમાં 500 મોડેલ ગામ ઉભા કરી દીધા છે. ચીન […]

ગામડાંમાં વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવા 600 એપ્રેન્ટિસને કામે લગાડાતા કચવાટ

રાજકોટઃ તાઉ-તે વાવાઝોડાએ સૌરાષ્ટ્રમાં વિનાશ વેર્યા બાદ હવે જનજીવન પુનઃ થાળે પડી રહ્યુ છે. અને ઘણાબધા ગામડાંમાં વીજળી પુરવઠો ખોરવાયો હતો, તેવા ગામોમાં વીજળી પુરવઠો રાબેતા મુજબ કરવા માટે સરકારના વીજ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. પાંચ દિવસ વિત્યા છતા ધારી સહિતના અનેક ગામોમાં અંધારાપટ્ટ છવાયા છે. ત્યારે જીઇબીના એપ્રેન્ટીસને પણ કામે […]

સૌરાષ્ટ્રના વાવાઝોડાગ્રસ્ત ગામોમાં યુદ્ધના ધોરણે કરાતી કામગીરીઃ કેટલાક ગામોમાં પીવાનાપાણીની તંગી

અમરેલીઃ તાઉ-તે વાવાઝોડાની વિદાયના ત્રણ દિવસ બાદ પમ હજુ અમરેલી જિલ્લાની સ્થિતિ સુધરી નથી. વાવાઝોડાએ સૌથી વધુ નુકશાન અમરેલી જિલ્લાને પહોંચાડ્યુ છે. રસ્તાઓ પર હજુ વૃક્ષો પડેલો જોવા મળી રહ્યા છે. ઘણા ગામોમાં પીવાના પાણીની સમસ્યા પણ જોવા મળી રહી છે. કેટલાક ગામોમાં વીજ પુરવઠો પણ ખોરવાયેલો છે. ગીર સોમનાથના ઉનામાં જ્યાં એક તરફ પીવા […]

મારે ગામડાંને બચાવીને સુરક્ષિત કરવાં છે, એટલે જ આ અભિયાન શરૂ કર્યું છે : મુખ્યપ્રધાન

ગાંધીનગરઃ મુખ્યપ્રધાન  વિજય રૂપાણીએ રાજ્યના ગામડાઓમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા અને ગામડાઓને કોરોનામુક્ત રાખવા હાથ ધરેલા રાજ્યવ્યાપી “મારુ ગામ કોરોના મુક્ત ગામ” અભિયાન અંતર્ગત આજે અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકા સ્થિત ચેખલા ગામ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી. તેમણે ચેખલા ગામના ચોરેથી  સમગ્ર રાજ્યને હૈયાધારણા આપતા કહ્યું કે, આખી સરકાર અને સંસાધનો કોરોનાની સામે અને […]

રાજ્યમાં કોરોનાનો અજગર ફુંફાડા મારી રહ્યો છે, ત્યાં જ સરહદી ગામોમાં ટાઈફોડનો વાવર

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. સરકારની હાલત એક સાંધે ત્યાં તેર તૂટે તેવી છે. રાજ્યમાં મેડિકલ ઈમરજન્સી જેવી હાલતનું નિર્માણ થયું છે. કોરોનાકાળમાં આફત પર આફત આવી રહી છે. મુશ્કેલીઓ ઓછુ થવાનું નામ નથી લઈ રહી. એક કોરોના ઓછો હતો, ત્યાં ગુજરાત પર બીજી બીમારીનું  સંકટ આવીને ઉભુ રહ્યું છે. મહારાષ્ટ્ર-ગુજરાત બોર્ડર […]

કોરોનાના ભયને લીધે સૌરાષ્ટ્રના અનેક નાના-મોટા શહેરોએ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યા

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેરે લોકોને ડરાવી દીધા છે. અને ઘણાબધા શહેરો સ્વૈચ્છિક લોકડાઉનનો અમલ કરી રહ્યા છે. જુદા જુદા વેપારી મંડળો, માર્કેટ યાર્ડસ, પણ લોકડાઉનમાં જોડાયા છે. અનેક તાલુકા અને નાના શહેરો તથા ગામડાઓએ સેલ્ફ લોકડાઉનનો રસ્તો અપનાવ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રના અનેક ગામડાઓએ આ પહેલ કરી છે.  જેમાં ગીર ગઢડાએ તો 11 દિવસના લાકડાઉનની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code