1. Home
  2. Tag "vimochan"

અમદાવાદઃ અંગદાન મહાદાન અંગે પ્રકાશિત બુક “અર્પણ એ જ સાચું તર્પણ”નું વિમોચન

અમદાવાદઃ ગુજરાતમાં અંગદાન માટે સરકાર અને વિવિધ સંસ્થાઓ દ્વારા લોકોમાં જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. જેથી અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં અંગદાન કરવા મોટી સંખ્યામાં લોકો આગળ આવી રહ્યાં છે. દરમિયાન અમદાવાદના સિવિલ હોસ્પિટલ સંકુલમાં અંગદાન મહાદાન બાબતે પ્રકાશિત “અર્પણ એ જ સાચું તર્પણ” નામના બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગ્રે મોટી સંખ્યામાં […]

‘વિનાશપર્વ’ તેમજ ‘હિન્‍દુત્વ’ બે પુસ્તકોનું સહ સરકાર્યવાહ અરુણકુમારજીના હસ્તે વિમોચન

અમદાવાદઃ  ડૉ. હેડગેવાર ભવન મણિનગર ખાતે સાંપ્રત સમયના ખૂબજ ઉપયુક્ત વિષય ઉપર શ્રી પ્રશાંત પોળ લિખિત બે પુસ્તકો ‘વિનાશપર્વ’ તેમજ ‘હિન્‍દુત્વ’નું રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘના સહ સરકાર્યવાહજી શ્રી અરુણકુમારજીના હસ્તે કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત શ્રી જે. નંદકુમારજી, અખિલ ભારતીય સંયોજક પ્રજ્ઞા પ્રવાહ, એ પુસ્તક પરીચય આપતી વેળાએ પ્રમુખ મુદ્દાઓ પર પ્રકાશ ફેંક્યો […]

અમદાવાદઃ બે પુસ્તકોના ગુજરાતી અનુવાદનું વિમોચન કરાશે

અમદાવાદઃ શહેરના મણિનગર ખાતે આવેલા હેડગેવાર ભવન ખાતે આજે સાંજના બે પુસ્તકના ગુજરાતી અનુવાદનું વિમોચન કરવામાં આવશે. ભારતીય વિચાર મંચ દ્વારા પ્રશાંત પોળ લિખિત ‘વિનાશપર્વ-અંગ્રેજોનું ભારત ઉપર રાજ’ અને ‘હિંદુત્વઃ વિભીન્ન પાસાં સરળતાથી’ નામના પુસ્તકના ગુજરાતી અનુવાદનું વિમોચન કરવામાં આવશે. તા. 15મી માર્ચના રોજ સાંજના 7.30 કલાકે ડો. હેડગેવાર ભવન, મણિનગર ખાતે પુસ્તકનું વિમોચન કરાશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code