1. Home
  2. Tag "Vinashparva"

‘વિનાશપર્વ’ તેમજ ‘હિન્‍દુત્વ’ બે પુસ્તકોનું સહ સરકાર્યવાહ અરુણકુમારજીના હસ્તે વિમોચન

અમદાવાદઃ  ડૉ. હેડગેવાર ભવન મણિનગર ખાતે સાંપ્રત સમયના ખૂબજ ઉપયુક્ત વિષય ઉપર શ્રી પ્રશાંત પોળ લિખિત બે પુસ્તકો ‘વિનાશપર્વ’ તેમજ ‘હિન્‍દુત્વ’નું રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘના સહ સરકાર્યવાહજી શ્રી અરુણકુમારજીના હસ્તે કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત શ્રી જે. નંદકુમારજી, અખિલ ભારતીય સંયોજક પ્રજ્ઞા પ્રવાહ, એ પુસ્તક પરીચય આપતી વેળાએ પ્રમુખ મુદ્દાઓ પર પ્રકાશ ફેંક્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code