માનવાધિકારોના ઉલ્લંઘનનો ભોગ બનેલા લોકોને રાહત તરીકે NHRC દ્વારા રૂ. 256.57 કરોડની ભલામણ કરાઈ
                    નવી દિલ્હીઃ માનવાધિકારોના ઉલ્લંઘનના 23.14 લાખથી વધુ કેસ નોંધાયા છે અને માનવાધિકારોના ઉલ્લંઘનનો ભોગ બનેલા લોકોને રાહત તરીકે એનએચઆરસી દ્વારા 256.57 કરોડ રૂપિયાની ભલામણ કરવામાં આવી છે, માનવાધિકાર દિવસની ઉજવણી પછી ‘માનસિક સ્વાસ્થ્ય: કક્ષાથી કાર્યસ્થળ સુધી તણાવને નેવિગેટ કરવા’ પર એક દિવસીય નેશનલ કોન્ફરન્સ યોજાશે માનવ અધિકાર દિવસ દર વર્ષે 10 ડિસેમ્બરના રોજ યુનિવર્સલ ડેક્લેરેશન […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
	

