1. Home
  2. Tag "violence"

સુદાન: હિંસા ભડકવાને લઈ UNએ ‘તાત્કાલિક જોખમ’ની ચેતવણી આપી

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્રના ટોચના અધિકારીઓએ સુરક્ષા પરિષદને ભયંકર ચેતવણી જારી કરી હતી, સુદાનના એક શહેરમાં આશરે 8,00,000 વ્યક્તિઓની દુર્દશા તરફ ધ્યાન દોર્યું કારણ કે હિંસા વધી રહી છે, અને ડાર્ફુરમાં વધુ સંઘર્ષ ભડકાવવાની ધમકી આપી છે. સુદાનની સેના (SAF) અને અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સિસ (RSF) વચ્ચે એક વર્ષ પહેલાં ફાટી નીકળેલા સંઘર્ષે વિશ્વની સૌથી […]

મહેસાણામાં વિવિધ પ્રકારની હિંસાથી પીડિત 800 થી વધુ સ્ત્રીઓને સહાય કરાઈ

અમદાવાદઃ ભારત સરકાર દ્વારા પુરષ્કૃત રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી રાજ્યમાં સખી વન સ્ટોપ સેન્ટરની સુવિધા શરૂ કરવામાં આવેલી છે. સરકારની આ યોજનાએ સમાજમાં નારી શક્તિને સન્માન ભેર જીવવાની પ્રેરણા પુરી પાડી રહી છે. મહેસાણા સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા શરૂઆત થી લઈ અત્યાર સુધીમાં વિવિધ પ્રકારની હિંસા થી […]

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ ઉપર થઈ રહેલા હિંસા સહન નહીં કરાયઃ વ્હાઈટ હાઉસ

નવી દિલ્હીઃ અમેરિકામાં ભારતીય  વિદ્યાર્થીઓ ઉપર તાજેતરમાં થયેલા હુમલા મામલે વ્હાઈટ હાઉસે ચિંતા વ્યક્ત કરી છે. વ્હાઈટ હાઉસે જણાવ્યું હતું કે, વંશ, લિંગ તથા અન્ય કારણોને આગળ ધરીને કરવામાં આવતી હિંસા બિલકુલ બર્દાશ્ત નહીં કરવામાં આવે, અમેરિકા તેને સ્વિકારતું નથી. વ્હાઈટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના જ્હોન કિબ્રીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ જો બાઈડેન અને તેમનું […]

મહાત્મા ગાંધી સંઘર્ષ અને હિંસાથી ઘેરાયેલી આજની દુનિયામાં કૂટનીતિ માટે પ્રેરણાના સ્ત્રોતઃ ડો.એસજયશંકર

નવી દિલ્હીઃ દેશના વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકર વિયેતનામની ચાર દિવસીય સત્તાવાર મુલાકાતે છે દરમિયાન વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે વિયેતનામના હો ચી મિન્હ શહેરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. ડૉ. એસ. જયશંકરે કહ્યું હતું કે, મહાત્મા ગાંધી સંઘર્ષ અને હિંસાથી ઘેરાયેલી આજની દુનિયામાં કૂટનીતિ માટે પ્રેરણાના સ્ત્રોત છે. તેમણે કહ્યું હતું કે, સંયુક્ત […]

વિદેશમાં વધુ એક ગુજરાતની હત્યાઃ આફ્રિકામાં સામાન્ય તકરારમાં ભરૂચના યુવાનનું ખુન

અમદાવાદઃ વિદેશમાં છેલ્લા કેટલાક સમયથી અભ્યાસ અને રોજગારી અર્થે ગયેલા કેટલાક ગુજરાતીઓની હત્યાની ઘટના અગાઉ સામે આવી ચુકી છે. દરમિયાન હવે વધુ એક ગુજરાતની હત્યાની ઘટના સામે આવી છે. દક્ષિણ આફ્રિકાના પ્રિટોરિયામાં માર્ગ અકસ્માતની ઘટનાને પગલે થયેલી તકરારમાં ભરૂચના યુવાન કરાઈ છે. યુવાનની હત્યાને પગલે ભરૂચ સ્થિત તેના પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. પ્રાપ્ત […]

મણિપુરમાં ફરી ભડકી હિંસા, ગોળીબારમાં ત્રણ નાગરિકોના મોત

ઇમ્ફાલ: છેલ્લા કેટલાક દિવસોની શાંતી બાદ શુક્રવારે સવારે હિંસાગ્રસ્ત મણિપુરમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉખરુલ જિલ્લાના લિટન પોલીસ સ્ટેશન હેઠળના થવઈ કુકી ગામમાં સવારે 5.30 વાગ્યે શંકાસ્પદ મીતેઈ સશસ્ત્ર બદમાશો અને કુકી સ્વયંસેવકો વચ્ચે ગોળીબાર થયો હતો. ત્રણ કુકી લોકોના મોતના સમાચાર છે. BSF સહિત સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન […]

મણિપુરમાં ફરી હિંસા ભડકી,ટોળાએ 15 ઘરોને આગ ચાંપી,એક યુવકને મારી ગોળી

ઇમ્ફાલ: મણિપુરમાં ફરી એકવાર હિંસા ભડકી ઉઠી છે. ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં ટોળાએ 15 ઘરોને આગ લગાડી અને વિનાશ સર્જ્યો હતો. હિંસા દરમિયાન એક 45 વર્ષીય વ્યક્તિને ગોળી વાગી હતી. તેની જાંઘ પર ગોળીનો ઘા છે. તેને તાત્કાલિક RIMS) હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ યુવકની હાલત ખતરાની બહાર છે. આ ઘટના શનિવારે સાંજે લંગોલ ખેલ […]

મણિપુરમાં ફરી હિંસા અને આગજની,બિષ્ણુપુરમાં મેઇતી સમુદાયના ત્રણ લોકોની હત્યા

ઇમ્ફાલ: મણિપુરમાં ફરી એકવાર હિંસાની આગ ભભૂકી ઉઠી છે. બિષ્ણુપુર જિલ્લામાં શુક્રવારે રાત્રે મેઇતી સમુદાયના ત્રણ લોકોની હત્યા કરવામાં આવી હતી. આ સિવાય બદમાશોએ ઘણા ઘરોને પણ આગ લગાવી દીધી હતી. બિષ્ણુપુર પોલીસે જણાવ્યું કે મેઇતી સમુદાયના ત્રણ લોકોની હત્યા કરવામાં આવી છે. આ ઉપરાંત કુકી સમુદાયના લોકોના ઘરોને આગ ચાંપવામાં આવી છે. પોલીસ સૂત્રોનું […]

મણિપુરમાં ફરી ભડકી હિંસા,બે જૂથો વચ્ચે થયો ગોળીબાર,ઘરો અને શાળાઓ સળગાવી

ઇમ્ફાલ:  મણિપુરમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. બિષ્ણુપુર જિલ્લામાં શનિવારે મોડી સાંજે બે જૂથો વચ્ચે ગોળીબાર શરૂ થયો હતો. મહિલાઓએ રસ્તા રોક્યા અને ટાયરો સળગાવી દીધા. મીડિયા અહેવાલો અનુસાર કુકી સમુદાયના સોથી વધુ લોકોએ બિષ્ણુપુર જિલ્લાના ટ્રોબુંગ ગ્રામ પંચાયતમાં મેઇતી સમુદાયના કેટલાક ઘરો અને એક શાળાને સળગાવી દીધી હતી. સુરક્ષા દળોએ ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિને […]

ભારતમાં ઓટીટી પ્લેટફોર્મ ઉપર અશ્લિલતા અને હિંસા ઉપર કાતર ફરશે

નવી દિલ્હીઃ ભારતમાં આવનારા દિવસોમાં OTT પ્લેટફોર્મને અપલોડ કરેલી સામગ્રીમાં રહેલી અશ્લીલતા અને હિંસા પર કાતરનો ઉપયોગ કરવો પડી શકે છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે, ભારત સરકારે OTT કંપનીઓને જાણ કરી છે કે તેમની સામગ્રીને ઓનલાઈન લેતા પહેલા અશ્લીલતા અને હિંસા માટે સ્વતંત્ર પરીક્ષણમાંથી પસાર થવું જોઈએ. રિપોર્ટ અનુસાર, ઓટીટી અથવા સ્ટ્રીમિંગ કંપનીઓની 20 જૂને સૂચના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code