1. Home
  2. Tag "violence"

પીએમ મોદીના વીડિયો અંગે ઝકરબર્ગ ત્રણ દિવસમાં માફી માગે, નહીં તો એક્શન લેવાશેઃ ભારતની મેટાને ચિમકી

નવી દિલ્હી, 5 ઓગસ્ટ, 2026 – પીએમ મોદીના વીડિયો અંગે ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલયની સંસદીય સમિતિએ મેટાના CEO ઝકરબર્ગને 3 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. ઝકરબર્ગને કહેવામાં આવ્યું છે કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 23 જુલાઈનો વીડિયો થોડા સમય માટે હટાવવા બદલ માફી માંગે અને આ માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરે. ‘પીએમ મોદીનો વીડિયો […]

કોલકાતામાં CJPના વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસા, પ્રથમ વખત ગુંડા દમન કાયદો લાગુ કરાયો

કોલકાતા, 25 જુલાઈ 2026: કોલકાતાના ધર્મતલા ખાતે શુક્રવારે ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) આંદોલનના સમર્થનમાં SFI સહિતના વિવિધ ડાબેરી વિદ્યાર્થી સંગઠનો દ્વારા આયોજિત વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને પત્રકારો પર થયેલી હિંસા અને હુમલા અંગે બંગાળ સરકારે કડક વલણ અપનાવ્યું છે. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ શનિવારે વિધાનસભામાં જણાવ્યું હતું કે આ હિંસાના સંબંધમાં અત્યાર સુધીમાં 70 લોકોની […]

દિલ્હી: CJP પ્રદર્શન હિંસામાં મોટા ષડયંત્રની આશંકા, પોલીસ તપાસનો ધમધમાટ

નવી દિલ્હી, 21 જુલાઈ 2026: કોકરોચ જનતા પાર્ટી (CJP) ના ‘ચલો સંસદ’ વિરોધ પ્રદર્શન દરમિયાન ફાટી નીકળેલી હિંસા મામલે દિલ્હી પોલીસે સઘન તપાસ શરૂ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, માત્ર હિંસામાં સામેલ લોકોની ઓળખ કરવા પૂરતું સીમિત નથી, પરંતુ આ અશાંતિ પાછળ કોઈ મોટું કાવતરું કે આયોજિત પ્રી-પ્લાનિંગ હતું કે નહીં તેની પણ ઊંડાણપૂર્વક […]

બાંગ્લાદેશમાં લઘુમતીઓ વિરુદ્ધ સતત થઈ રહેલી હિંસા મુદ્દે ભારતે વ્યક્ત કરી ચિંતા

નવી દિલ્હી 27 ડિસેમ્બર 2025: On the issue of violence against minorities ભારતે પાડોશી દેશ બાંગ્લાદેશમાં ધાર્મિક લઘુમતીઓ વિરુદ્ધ ચાલી રહેલી હિંસાની ઘટનાઓ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે બાંગ્લાદેશમાં હિન્દુઓ, ખ્રિસ્તીઓ અને બૌદ્ધો વિરુદ્ધ “સતત વેરભાવ” એ એક ગંભીર વિષય છે અને ભારત ત્યાંની પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી […]

બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર યથાવત: ચટગાંવમાં ઘરો સળગાવ્યા

ઢાકા, 24મી ડિસેમ્બર 2025: Atrocities on Hindus in Bangladesh બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુ સમુદાય પર થઈ રહેલા હુમલાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા. તાજેતરમાં ચટગાંવમાં અનેક હિંદુ પરિવારોના ઘરોને નિશાન બનાવી આગ ચાંપવામાં આવી હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. આ હિંસાની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે જીવ બચાવવા માટે પરિવારોએ પોતાના […]

આસામ સરકારે 19 બાંગ્લાદેશી ઘુસણખોરોને પરત હાંકી કાઢ્યાં

ગુવાહાટી: બાંગ્લાદેશમાં ફાટી નીકળેલી હિંસા અને લઘુમતીઓ પરના અત્યાચારો વચ્ચે ભારત સરકારે કડક વલણ અપનાવ્યું છે. એક તરફ બાંગ્લાદેશમાં ઈશનિંદાના ખોટા આરોપસર હિન્દુ યુવક દીપુ ચંદ્ર દાસની કરપીણ હત્યા કરી તેના મૃતદેહને સળગાવી દેવાની ઘટનાથી લોકોમાં રોષ છે, તો બીજી તરફ આસામ સરકારે સરહદ પારથી થતી ગેરકાયદે ઘૂસણખોરી સામે કાર્યવાહી શરૂ કરી છે. આસામ પોલીસ […]

નેપાળમાં હિંસા વચ્ચે બિહારમાં હાઈ એલર્ટ, સરહદી જિલ્લાઓમાં સુરક્ષા વધારાઈ

નેપાળમાં બગડતી પરિસ્થિતિની અસર હવે બિહારમાં પણ જોવા મળી રહી છે. પાડોશી દેશમાં ફાટી નીકળેલી હિંસાને ધ્યાનમાં રાખીને, બિહાર પોલીસ મુખ્યાલયે રાજ્યના તમામ સરહદી જિલ્લાઓમાં હાઇ એલર્ટ જારી કર્યું છે. સાત જિલ્લાઓ, પશ્ચિમ ચંપારણ, પૂર્વ ચંપારણ, સીતામઢી, મધુબની, અરરિયા, સુપૌલ અને કિશનગંજ નેપાળ સાથેની સરહદો ધરાવે છે, જ્યાં તકેદારી વધારવામાં આવી છે. પોલીસ મુખ્યાલયે સ્પષ્ટ […]

ખાલિસ્તાની ઉગ્રવાદીઓ કેનેડામાં બેઠાબેઠા ભારતમાં હિંસા ફેલાવી રહ્યા છેઃ કેનેડા

આખરે, કેનેડાએ પણ સ્વીકાર્યું છે કે કેનેડામાં બેઠેલા ખાલિસ્તાની આતંકવાદીઓ ભારતમાં હિંસા ફેલાવી રહ્યા છે. ભારત સરકાર લાંબા સમયથી આ વાત કહી રહી છે, પરંતુ અગાઉની ટ્રુડો સરકારે તેના પર ધ્યાન આપ્યું ન હતું, પરંતુ હવે કેનેડામાં માર્ક કાર્નીના નેતૃત્વ હેઠળની સરકારે સ્વીકાર્યું છે કે ખાલિસ્તાનીઓ ભારતમાં હિંસા ફેલાવવા માટે કેનેડાનો ઉપયોગ કરી રહ્યા છે. […]

હિન્દુઓ વિરુદ્ધ થતી હિંસાને મામલે બાંગ્લાદેશ જશે ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરી

નવી દિલ્હીઃ ભારત સરકારે પાડોશી દેશ બાંગ્લાદેશમાં હિંદુઓ સામે ચાલી રહેલી હિંસાની ઘટનાઓને રોકવા માટે એક મોટું પગલું ભર્યું છે. રાજધાની ઢાકા સહિત બાંગ્લાદેશના અલગ અલગ ભાગોમાં હિંદુ ઘરો, દુકાનો અને મંદિરો પર હુમલા અને બિનજરૂરી અત્યાચારની ઘટનાઓ સામે આવી રહી છે. આ દરમિયાન ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસરીની ઢાકાની સૂચિત મુલાકાતથી ત્યાંની સ્થિતિ સુધરવાની […]

અમેરિકાએ બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ ચાલી રહેલી હિંસા પર દુઃખ વ્યક્ત કર્યું

અમેરિકન કોંગ્રેસમેન બ્રાડ શેરમેને એક નિવેદન જારી કરીને બાંગ્લાદેશની વચગાળાની સરકારને હિંદુ લઘુમતીઓનું રક્ષણ કરવા જણાવ્યું હતું. શર્મને બાંગ્લાદેશ હિંદુ બૌદ્ધ ખ્રિસ્તી એકતા પરિષદ અને સંયુક્ત રાષ્ટ્રના માનવ અધિકાર માટેના હાઈ કમિશનર વોલ્કર તુર્ક પાસેથી હિંદુઓ પર થઈ રહેલા અત્યાચાર અંગે તપાસની માંગ કરી હતી. કોંગ્રેસના નેતા બ્રેડ શેરમેને વર્તમાન યુએસ પ્રશાસનને હિંદુ સમુદાય સામેની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code