1. Home
  2. Tag "violence"

બાંગ્લાદેશઃ અનામત મુદ્દે ફાટી નીકળેલી હિંસામાં 32નાં મૃત્યુ, ઇન્ટરનેટ સેવા ઠપ્પ થઈ

નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં હિંસાને કારણે સ્થિતિ વધુ કાબૂ બહાર થઈ ગઈ છે. ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થીઓએ ગુરુવારે દેશના સરકારી બ્રોડકાસ્ટરને આગ ચાંપી દીધી હતી. ઢાકામાં થયેલી હિંસામાં ઓછામાં ઓછા 32 લોકોના મૃત્યુ થયા હતા. પ્રધાનમંત્રી શેખ હસીનાએ વધી રહેલી હિંસાને ડામવા માટે શાંતિની અપીલ કરી હતી. હાલની અનામત નાબૂદ કરવાની અને સિવિલ સર્વિસ રિક્રુટમેન્ટના નિયમોમાં સુધારાની […]

પાકિસ્તાનમાં મોહરમમાં હિંસા ફાટી નીકળવાનો ભય, સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ મુકવાની માંગણી

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં મોહરમ દરમિયાન સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે. હકીકતમાં, પાકિસ્તાનના પંજાબ રાજ્ય સહિત અન્ય ઘણા રાજ્યોએ સંઘીય સરકાર પાસેથી આ માંગ કરી છે. રાજ્યોને ડર છે કે, મોહરમ દરમિયાન હિંસા ફાટી નીકળી શકે છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા નફરતના સંદેશાઓ ઝડપથી ફેલાઈ શકે છે. મોહરમ દરમિયાન, શિયા મુસ્લિમો ઇસ્લામના […]

ગૃહ મંત્રીએ મણિપુરમાં હિંસા કરનારાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં મણિપુરમાં સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ-સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ મનોજ પાંડે, કેન્દ્રીય ગૃહ સચિવ, ઇન્ટેલિજન્સ બ્યુરો (આઇબી)ના ડિરેક્ટર, ચીફ ઓફ આર્મી સ્ટાફ (ડેઝિગ્નેટેડ) લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, મણિપુર સરકારના સુરક્ષા સલાહકાર, આસામ રાઇફલ્સના […]

બંગાળઃ હિંસા રોકવા માટે સેન્ટ્રલ ફોર્સની 700 કંપનીઓ તૈનાત

નવી દિલ્હીઃ 4 જૂને લોકસભા ચૂંટણીની મતગણતરીથી, પશ્ચિમ બંગાળના વિવિધ વિસ્તારોમાંથી મતદાન પછીની હિંસાના અહેવાલો સામે આવી રહ્યા છે. આના પગલે, ભારતના ચૂંટણી પંચ (ECI) એ હાલ માટે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF) અને રાજ્ય સશસ્ત્ર પોલીસ (SAP) બંનેની કુલ 700 કંપનીઓ તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. મુખ્ય ચૂંટણી અધિકારીની ઓફિસના આંતરિક સૂત્રોએ જણાવ્યું હતું […]

ભારતે અલગતાવાદ, ઉગ્રવાદ અને હિંસાને રાજકીય સ્થાન આપવા બદલ કેનેડાની ટીકા કરી

નવી દિલ્હીઃ ભારતે કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોની ખાલિસ્તાન અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા અંગેની તાજેતરની ટિપ્પણીને ફગાવી દીધી છે, જેમાં કહ્યું છે કે તેઓ કેનેડાની અંદર અલગતાવાદ અને હિંસા માટે ચિંતાજનક સહિષ્ણુતા દર્શાવે છે. આ અસ્વીકૃતિ નવી દિલ્હીમાં MEA પ્રવક્તા રણધીર જયસ્વાલ દ્વારા મીડિયા બ્રીફિંગ દરમિયાન જોવા મળી, જેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આવી ટિપ્પણીઓ […]

સુદાન: હિંસા ભડકવાને લઈ UNએ ‘તાત્કાલિક જોખમ’ની ચેતવણી આપી

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્રના ટોચના અધિકારીઓએ સુરક્ષા પરિષદને ભયંકર ચેતવણી જારી કરી હતી, સુદાનના એક શહેરમાં આશરે 8,00,000 વ્યક્તિઓની દુર્દશા તરફ ધ્યાન દોર્યું કારણ કે હિંસા વધી રહી છે, અને ડાર્ફુરમાં વધુ સંઘર્ષ ભડકાવવાની ધમકી આપી છે. સુદાનની સેના (SAF) અને અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સિસ (RSF) વચ્ચે એક વર્ષ પહેલાં ફાટી નીકળેલા સંઘર્ષે વિશ્વની સૌથી […]

મહેસાણામાં વિવિધ પ્રકારની હિંસાથી પીડિત 800 થી વધુ સ્ત્રીઓને સહાય કરાઈ

અમદાવાદઃ ભારત સરકાર દ્વારા પુરષ્કૃત રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી રાજ્યમાં સખી વન સ્ટોપ સેન્ટરની સુવિધા શરૂ કરવામાં આવેલી છે. સરકારની આ યોજનાએ સમાજમાં નારી શક્તિને સન્માન ભેર જીવવાની પ્રેરણા પુરી પાડી રહી છે. મહેસાણા સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા શરૂઆત થી લઈ અત્યાર સુધીમાં વિવિધ પ્રકારની હિંસા થી […]

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ ઉપર થઈ રહેલા હિંસા સહન નહીં કરાયઃ વ્હાઈટ હાઉસ

નવી દિલ્હીઃ અમેરિકામાં ભારતીય  વિદ્યાર્થીઓ ઉપર તાજેતરમાં થયેલા હુમલા મામલે વ્હાઈટ હાઉસે ચિંતા વ્યક્ત કરી છે. વ્હાઈટ હાઉસે જણાવ્યું હતું કે, વંશ, લિંગ તથા અન્ય કારણોને આગળ ધરીને કરવામાં આવતી હિંસા બિલકુલ બર્દાશ્ત નહીં કરવામાં આવે, અમેરિકા તેને સ્વિકારતું નથી. વ્હાઈટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના જ્હોન કિબ્રીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ જો બાઈડેન અને તેમનું […]

મહાત્મા ગાંધી સંઘર્ષ અને હિંસાથી ઘેરાયેલી આજની દુનિયામાં કૂટનીતિ માટે પ્રેરણાના સ્ત્રોતઃ ડો.એસજયશંકર

નવી દિલ્હીઃ દેશના વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકર વિયેતનામની ચાર દિવસીય સત્તાવાર મુલાકાતે છે દરમિયાન વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે વિયેતનામના હો ચી મિન્હ શહેરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. ડૉ. એસ. જયશંકરે કહ્યું હતું કે, મહાત્મા ગાંધી સંઘર્ષ અને હિંસાથી ઘેરાયેલી આજની દુનિયામાં કૂટનીતિ માટે પ્રેરણાના સ્ત્રોત છે. તેમણે કહ્યું હતું કે, સંયુક્ત […]

વિદેશમાં વધુ એક ગુજરાતની હત્યાઃ આફ્રિકામાં સામાન્ય તકરારમાં ભરૂચના યુવાનનું ખુન

અમદાવાદઃ વિદેશમાં છેલ્લા કેટલાક સમયથી અભ્યાસ અને રોજગારી અર્થે ગયેલા કેટલાક ગુજરાતીઓની હત્યાની ઘટના અગાઉ સામે આવી ચુકી છે. દરમિયાન હવે વધુ એક ગુજરાતની હત્યાની ઘટના સામે આવી છે. દક્ષિણ આફ્રિકાના પ્રિટોરિયામાં માર્ગ અકસ્માતની ઘટનાને પગલે થયેલી તકરારમાં ભરૂચના યુવાન કરાઈ છે. યુવાનની હત્યાને પગલે ભરૂચ સ્થિત તેના પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. પ્રાપ્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code