1. Home
  2. Tag "Visit"

અમદાવાદઃ અટલ બ્રિજની 3 વર્ષમાં 77.71 લાખ પ્રવાસીઓએ લીધી મુલાકાત

અમદાવાદઃ ભારતના પ્રથમ હેરિટેજ સિટી અમદાવાદમાં સાબરમતી નદી પર નિર્મિત આઈકોનિક અટલબ્રિજ આજે અમદાવાદના નગરવાસીઓ સહિત દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. દિવાળી વેકેશન હોય કે ઉનાળાનું વેકેશન, આ અટલ ફૂટ ઓવર બ્રિજ લોકો માટે ફરવાનું ફેવરિટ ડેસ્ટિનેશન બની ગયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 27 ઓગસ્ટ, 2022ના રોજ અટલબ્રિજને જાહેર જનતા માટે ખુલ્લો મૂક્યો […]

ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં ભારતની મુલાકાત માટે આતુરઃ પુતિન

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે તેઓ આગામી ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં ભારતની મુલાકાત માટે આતુર છે. એક કાર્યક્ર્મમાં બોલતા, રાષ્ટ્રપતિ પુતિને ભારતમાં રશિયાના વિશ્વાસને પુનઃપુષ્ટિ આપી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સમજદાર નેતા તરીકે વર્ણવ્યા.રાષ્ટ્રપતિ પુતિને અસરકારક, પરસ્પર ફાયદાકારક વેપાર સંબંધો બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે હવે વધુ તકો ખોલવા માટે મુખ્ય […]

રાજનાથસિંહ બે દિવસ ગુજરાતનાં કચ્છની મુલાકાતે આવશે

અમદાવાદઃ દેશના સંરક્ષણમંત્રી રાજનાથસિંહ આજથી બે દિવસ ગુજરાતના કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. બે દિવસનાં રોકાણ દરમિયાન સંરક્ષણ મંત્રી ભુજમાં મિલિટરી સ્ટેશન ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ અને લક્કીનાળાં ખાતે સુરક્ષા દળોની સંયુક્ત કવાયત, શત્રપૂજા અને નવીન સુવિધાનાં લોકાર્પણમાં ઉપસ્થિત રહેશે. સંરક્ષણ મંત્રી રાજનાથાસિંહ આજે સાંજે 7.30 કલાકે ભુજ મિલિટરી સ્ટેશન ખાતે સાંસ્કૃતિ કાર્યક્રમમાં હાજરી આપવા સાથે […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશની મુલાકાત લેશે, ‘8મા રાષ્ટ્રીય પોષણ માહ’ અભિયાનનો પ્રારંભ કરાવશે

ભોપાલઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બરે મધ્યપ્રદેશની મુલાકાત લેશે. તેઓ બપોરે 12 વાગ્યે ધાર ખાતે ‘સ્વસ્થ નારી સશક્ત પરિવાર’ અને ‘8મા રાષ્ટ્રીય પોષણ માહ’ અભિયાનનો પ્રારંભ કરશે. તેઓ આ પ્રસંગે શિલાન્યાસ અને અન્ય અનેક પહેલોનો શુભારંભ પણ કરશે અને સભાને સંબોધન કરશે. આરોગ્ય, પોષણ, તંદુરસ્તી અને સ્વસ્થ અને સશક્ત ભારત પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને અનુરૂપ, પ્રધાનમંત્રી […]

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દક્ષિણ કોરિયાની મુલાકાતે જશે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના ટોચના સલાહકારો ઓક્ટોબરમાં એશિયા-પેસિફિક આર્થિક સહયોગ (એપેક) વેપાર મંત્રીઓની બેઠક માટે દક્ષિણ કોરિયાની મુલાકાત લેવાની તૈયારી કરી રહ્યા છે. મીડિયા અહેવાલો અનુસાર, ટ્રમ્પની ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત પણ શક્ય છે. આ ઘટનાક્રમ એવા સમયે આવ્યો છે જ્યારે વિશ્વભરના દેશો યુએસ સરકારની ટેરિફ નીતિઓથી ચિંતિત છે. તેની અસર […]

નરેન્દ્ર મોદી જાપાન અને ચીનની મુલાકાત બાદ સ્વદેશ પરત ફર્યા

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાન અને ચીનની તેમની બે દેશોની મુલાકાત સફળતાપૂર્વક પૂર્ણ કર્યા પછી નવી દિલ્હી પરત ફર્યા છે. આ અગાઉ તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને SCO સમિટ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગની ચર્ચા કરી અને દ્વિપક્ષીય સંબંધોમાં સતત થઈ રહેલી વૃદ્ધિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો. પોતાના પ્રારંભિક […]

વ્લાદિમીર પુતિન ડિસેમ્બર 2025 માં ભારતની મુલાકાતે આવશે

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ડિસેમ્બર 2025 માં ભારતની મુલાકાતે આવશે. ક્રેમલિને શુક્રવારે આ વાતની પુષ્ટિ કરી છે. આ મુલાકાત ભારત અને રશિયા વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે. આ સમાચાર એવા સમયે આવ્યા છે, જ્યારે અમેરિકાએ ભારત પર 50% ટેરિફ લાદ્યો છે. ક્રેમલિનના અધિકારી યુરી ઉષાકોવે જણાવ્યું હતું કે પુતિન સોમવારે ચીનમાં એક પરિષદ દરમિયાન પ્રધાનમંત્રી […]

પ્રધાનમંત્રી 22 ઓગસ્ટના રોજ બિહાર અને પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 22 ઓગસ્ટના રોજ બિહાર અને પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે. તેઓ સવારે 11 વાગ્યે બિહારના ગયા ખાતે લગભગ 13,000 કરોડ રૂપિયાના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. તેઓ બે ટ્રેનોને પણ લીલી ઝંડી આપશે અને સભાને સંબોધિત કરશે. ત્યારબાદ, તેઓ ગંગા નદી પર આન્ટા-સિમરિયા પુલ પ્રોજેક્ટની મુલાકાત લેશે અને ઉદ્ઘાટન […]

ભારતના આ પાંચ સૌથી મોટા કિલ્લા, એકવાર મુલાકાત લેવી જોઈએ

ભારતમાં મુલાકાત લેવા માટે ઘણી ઐતિહાસિક ઇમારતો અને કિલ્લાઓ છે. આજે અમે તમને ભારતના 5 આવા કિલ્લાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે ખૂબ મોટા છે અને અનેક એકરમાં ફેલાયેલા છે. ભારતના સૌથી મોટા કિલ્લામાં પહેલું નામ રાજસ્થાન ચિત્તોડગઢ કિલ્લો છે. તે લગભગ 700 એકરમાં ફેલાયેલો છે અને એક ટેકરીની ટોચ પર સ્થિત છે. આ […]

પ્રધાનમંત્રી 26-27 જુલાઈના રોજ તમિલનાડુની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ યુકે અને માલદીવની મુલાકાતથી પરત ફર્યા પછી તરત જ, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 26 જુલાઈના રોજ રાત્રે 8 વાગ્યે તમિલનાડુના તુતીકોરિન ખાતે એક જાહેર કાર્યક્રમમાં ₹4800 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, ઉદ્ઘાટન અને રાષ્ટ્રને સમર્પિત કરશે. 27 જુલાઈના રોજ, પ્રધાનમંત્રી તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં ગંગાઈકોંડા ચોલાપુરમ મંદિરમાં બપોરે 12 વાગ્યે આદિ તિરુવતિરાય ઉત્સવ સાથે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code