1. Home
  2. Tag "Visit"

પૈસા કમાવવાની સાથે માનસિક શાંતિ, સમતા, સંયમ અને નૈતિકતા પણ ખૂબ જ મહત્વપૂર્ણઃ રાષ્ટ્રપતિ

અમદાવાદઃ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે વલસાડ સ્થિત શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરની મુલાકાત લીધી હતી. અહીં સભાને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે શ્રીમદ રાજચંદ્રજી એક મહાન સંત, કવિ, દાર્શનિક અને સમાજ સુધારક હતા. તેમણે નોંધ્યું કે તેમના પગલે ચાલતા ગુરુદેવ શ્રી રાકેશજીએ આધ્યાત્મિક ક્ષેત્રમાં અપ્રતિમ કાર્ય કર્યું છે. શ્રી રાકેશજીના માર્ગદર્શન હેઠળ, શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર વિશ્વભરમાં 200થી વધુ સ્થળોએ […]

એસોસિયેશન ઑફ સાઉથઇસ્ટ એશિયન નેશન્સના મહાસચિવ આજથી ભારતની મુલાકાતે

નવી દિલ્હીઃ એસોસિયેશન ઑફ સાઉથઇસ્ટ એશિયન નેશન્સ (ASEAN) ના મહાસચિવ ડૉ. કાઓ કિમ હોર્ન રવિવારથી ભારતની પાંચ દિવસની સત્તાવાર મુલાકાતે આવશે. આસિયાનના મહાસચિવ વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને અન્ય મહાનુભાવોને મળશે. તેઓ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ વર્લ્ડ અફેર્સ – ICWA દ્વારા આયોજિત ‘આસિયાન-ઈન્ડિયા કોમ્પ્રિહેન્સિવ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ઇન એડવાન્સ્ડ રિજનલ આર્કિટેક્ચર’ પર લેક્ચર પણ આપશે. જાન્યુઆરી […]

પ્રધાનમંત્રી 3થી 4 ફેબ્રુઆરીનાં રોજ ઓડિશા અને આસામની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3થી 4 ફેબ્રુઆરી, 2024નાં રોજ ઓડિશા અને આસામની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી 3 ફેબ્રુઆરીનાં રોજ બપોરે 2:15 વાગ્યે ઓડિશાનાં સંબલપુરમાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન રૂ. 68,000 કરોડથી વધારે મૂલ્યની વિવિધ માળખાગત પરિયોજનાઓનું ઉદઘાટન કરશે, રાષ્ટ્રને સમર્પિત કરશે અને શિલારોપણ કરશે. પછી પ્રધાનમંત્રી આસામની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી ચોથી ફેબ્રુઆરીનાં રોજ સવારે 11:30 વાગે ગુવાહાટીમાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન રૂ. 11,000 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસલક્ષી […]

મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુની આજે પીએમ મોદી મુલાકાત લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સવારે 10:45 વાગ્યે મહારાષ્ટ્રનાં સોલાપુરમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી બપોરે 2:45 વાગ્યે કર્ણાટકનાં બેંગાલુરુમાં બોઇંગ ઇન્ડિયા એન્જિનીયરિંગ એન્ડ ટેકનોલોજી સેન્ટરનું ઉદઘાટન કરશે તથા બોઇંગ સુકન્યા કાર્યક્રમનો શુભારંભ કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી સાંજે 6 વાગે તમિલનાડુમાં ચેન્નાઈમાં ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સ 2023ના ઉદઘાટન સમારંભમાં સહભાગી થશે. પ્રધાનમંત્રી મહારાષ્ટ્રના સોલાપુરમાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન […]

દેશ-વિદેશના મહાનુભાવો, ઉદ્યોગપતિઓએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો’ની લીધી મુલાકાત

ગાંધીનગરઃ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ઉદઘાટન પ્રસંગે વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના સૂચન બાદ ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો’માં દિવસ દરમિયાન દેશ-વિદેશના મહાનુભાવો-ઉદ્યોગપતિઓ ખાસ મુલાકાતે આવ્યા હતા. જેમાં મોરોક્કોના ઉદ્યોગ-વેપાર મંત્રી  રિયાદ મેઝુર,કોરિયાના એમ્બેસેડર ચાન જાએ બોક તેમજ ઓસ્ટ્રેલિયન હાઈ કમિશનર ફિલિપ ગ્રીન, હાઈ કમિશન ઓફ સિંગાપોર, એમ્બેસી ઓફ સ્લોવેનિયા, ભુતાન અને પોલેન્ડ ડેલિગેશન  સહિતના મહાનુભાવોએ ડોમ […]

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને પ્રતિનિધિમંડળે ઈસ્લામીક શહેર મદીનાની લીધી મુલાકાત

નવી દિલ્હીઃ સાઉદી અરબના પ્રવાસે પહોંચેલા ભારતના કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ મુસ્લિમોમાં સૌથી પવિત્ર શહેરોમાં સામેલ મદીનાની મુલાકાત લીધી છે. આ પ્રથમવાર બન્યું છે કે, મદીના શહેરમાં કોઈ બિનમુસ્લિમ ભારતીય પ્રતિનિધિમંડળ પહોંચ્યું છે. સ્મૃતિ ઈરાનીની મુલાકાતની તસ્વીરો સોશિયલ મીડિયામાં વાયરલ તથા મુસ્લિમ કટ્ટરપંથીઓના પેટમાં તેલ રેડાયું છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ […]

ગાંધીનગરમાં યોજાનારા વાયબ્રન્ટ સમિટ અને ટ્રેડ શોના સ્થળની મુખ્યમંત્રીએ કરી સ્થળ સમીક્ષા

ગાંધીનગરઃ 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત ગાંધીનગરના મહાત્મા મંદિર અને  હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને યોજાનારા કાર્યક્રમો અને  વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોની  અંતિમ તબક્કાની પૂર્વ તૈયારીઓની મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલે સોમવારે સ્થળ  મુલાકાત કરીને સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ આ દરમિયાન ઉદઘાટન સમારોહના હોલ, સેમિનાર હોલ,વિવિધ પેવેલિયન- હોલની રૂબરૂ મુલાકાત કરીને તલસ્પર્શી વિગતો […]

જો તમને દરિયા કિનારો પસંદ છે, તો આ જગ્યાઓ પર ફરવાનું ન ભૂલતા,જાણો

દરિયા કિનારો એ એવી જગ્યા છે કે જ્યાં લોકોને અલગ આનંદ આવે છે, દરિયાનો અવાજ પણ દરેક વ્યક્તિના મન પર એવી અસર કરે છે કે જે વ્યક્તિના મનને તેના તરફ આકર્ષે છે. આવામાં જે લોકોને દરિયા કિનારે ફરવાનું પસંદ હોય તે લોકો માટે આ જગ્યા તો એકદમ સરસ સાબિત થઈ શકે છે. જો સૌથી પહેલા […]

કેન્દ્રની વિવિધ યોજનાઓના પેન્ડિંગ ફંડ અંગે PM મોદી સાથે CM મમતા બેનર્જી મુલાકાત કરશે

નવી દિલ્હીઃ કેન્દ્ર અને પશ્ચિમ બંગાળ સરકાર વચ્ચે ઘણી યોજનાઓ માટે પેન્ડિંગ ફંડને લઈને વિવાદ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. ટીએમસી સતત કેન્દ્ર સરકારને ઘેરી રહી છે. ટીએમસી દ્વારા આ મુદ્દે કેન્દ્ર વિરુદ્ધ દેખાવો કરવામાં આવ્યા હતા. તેમજ કેન્દ્રએ રાજ્ય સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે, રાજ્ય સરકાર કેન્દ્રની ભંડોળવાળી યોજનાઓમાં ભ્રષ્ટાચાર કરી રહી […]

મુખ્યમંત્રીએ વાત્સલ્ય વૃદ્ધાશ્રમના વડિલોને સ્નેહપૂર્વક ભોજન પીરસીને નવા વર્ષના આશીર્વાદ લીધા

અમદાવાદઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમના સરળ, સહજ અને સાલસ વ્યક્તિત્વથી સૌના ભુપેન્દ્ર પટેલ બની રહ્યા છે, અને જન – જનને તેમની સંવેદનશીલતાનો અવારનવાર અનુભવ થતો રહે છે. મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલે તેમની આ સંવેદનશીલતા સાથે વડીલ વાત્સલ્ય વંદનાનું વધુ એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે વિક્રમ સંવત 2080ના નૂતન વર્ષ પ્રારંભ દિવસે બપોરે ઇન્ડિયન રેડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code