પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 જાન્યુઆરીએ ઓડિશાની મુલાકાત લેશે
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 જાન્યુઆરીએ ઓડિશાની મુલાકાત લેશે. આ દરમિયાન, PM ‘ઉત્કર્ષ ઓડિશા-મેક ઇન ઓડિશા કોન્ક્લેવ 2025’નું ઉદ્ઘાટન કરશે. આ કોન્ક્લેવ ભુવનેશ્વરના જનતા મેદાન ખાતે આયોજિત થશે. બાલાસોરના સાંસદ પ્રતાપ ચંદ્ર સારંગીએ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદી પહેલા પણ ઘણી વખત ઓડિશાની મુલાકાત લઈ ચૂક્યા છે. આ વખતે તેઓ […]