1. Home
  2. Tag "Visit"

અમિત શાહ 28 નવેમ્બરે ઉત્તરાખંડની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 28 નવેમ્બરે ઉત્તરાખંડની એક દિવસીય મુલાકાતે જશે. આ સમય દરમિયાન, તેઓ મસૂરીમાં લાલ બહાદુર શાસ્ત્રી એડમિનિસ્ટ્રેશન એકેડમીમાં વહીવટી અધિકારીઓ અને ભાજપના નેતાઓ સાથે મહત્વપૂર્ણ બેઠક કરે તેવી શક્યતા છે. વહીવટી અધિકારીઓ સાથે બેઠક કરશે જેમાં રાજ્યના વિકાસ સાથે જોડાયેલી મહત્વપૂર્ણ યોજનાઓ, સુરક્ષા વ્યવસ્થા અને અન્ય વહીવટી મુદ્દાઓ પર ચર્ચા […]

વિદેશમંત્રી એસ.જયશંકરની રોમમાં બ્રિટનના વિદેશ મંત્રી સાથે મુલાકાત, બંને દેશ વચ્ચેના સંબંધો અંગે ચર્ચા કરાઈ

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી એસ. જયશંકરે સોમવારે રોમમાં બ્રિટિશ વિદેશ સચિવ ડેવિડ લેમી સાથે ચર્ચા કરી હતી. આ બેઠક ઈટાલી દ્વારા આયોજિત G7 વિદેશ મંત્રીઓની બેઠકના આઉટરીચ સત્ર પહેલા થઈ હતી. આમાં ભારતને અતિથિ દેશ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે. “હું ભારત-યુકે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીમાં સતત ગતિની પ્રશંસા કરું છું. ટેક્નોલોજી, ગ્રીન એનર્જી, વેપાર તેમજ ઈન્ડો-પેસિફિક અને […]

અમેરિકાઃ ટ્રમ્પ અને બાઈડન વચ્ચે મુલાકાતમાં સત્તા સોંપવા અંગે ચર્ચા થઈ

ન્યૂયોર્કઃ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન અને  રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પની વ્હાઇટ હાઉસમાં મુલાકાત થઈ હતા. આ બેઠક દરમિયાન બંનેએ શાંતિપૂર્ણ રીતે સત્તા સોંપવાની પ્રક્રિયા હાથ ધરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.  જો બાઈડને વેલકમ બેક કહીને ટ્રમ્પનું સ્વાગત કર્યું હતું. બાઈડને એમ પણ કહ્યું કે સત્તા સોંપવાનો આ સમય સમગ્ર દેશ માટે મહત્વપૂર્ણ છે. તેમના જવાબમાં […]

AMCને દિવાળી ફળી, કાંકરિયા લેક ફ્રન્ટ, અને ઝૂની બે લાખથી વધુ લોકોએ લીધી મુલાકાત

AMCને લેક ફ્રન્ટ અને ઝૂની 3 દિવસમાં 43 લાખની આવક થઈ, કાંકરિયા લેક ફ્રન્ટ સોમવારે રજાના દિવસે ચાલુ રખાયું, પ્રાણી સંગ્રહાલયમાં મુલાકાતીઓની ભીડ વધુ જોવા મળી અમદાવાદઃ  શહેરમાં દિવાળીનું મીની વેકેશન મ્યુનિ,કોર્પોરેશનને ફળ્યુ છે. દિવાળીની રજાઓમાં સરકારી કચેરીઓ, ખાનગી એકમો, અને રોજગાર-ધંધાઓ બંધ રહ્યા હતા. અને લોકો પોતાના પરિવાર સાથે શહેરના વિવિધ ફરવા લાયક સ્થળોની […]

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે નવી દિલ્હી રેલ્વે સ્ટેશનની મુલાકાત લીધી

નવી દિલ્હીઃ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ગઈકાલે સાંજે નવી દિલ્હી રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી જ્યાં તેમણે તહેવારો પર મુસાફરો માટે કરવામાં આવેલી વિશેષ સુવિધાઓ અને વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી. રેલવે મંત્રીએ સ્ટેશન પર ટ્રેનની રાહ જોઈ રહેલા મુસાફરો સાથે પણ વાતચીત કરી હતી. તેમણે મુસાફરોની સુવિધા માટે રેલવે પ્રોટેક્શન ફોર્સ અને રેલવે સત્તાવાળાઓ દ્વારા […]

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ સાઉદી અરેબિયાની મુલાકાતે

નવી દિલ્હીઃ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ સાઉદી અરેબિયાની એક સપ્તાહની મુલાકાતે ગઈકાલે સાંજે રિયાધ પહોંચ્યા છે. આ મુલાકાતનો ઉદ્દેશ્ય ભારત અને સાઉદી અરેબિયા વચ્ચેની ભાગીદારીને વધુ ગાઢ બનાવવાનો છે. પીયૂષ ગોયલ રિયાધમાં ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ ઇનિશિયેટિવ (FII) ની 8મી આવૃત્તિમાં ભાગ લેશે, જે એક અગ્રણી પ્લેટફોર્મ છે જે વૈશ્વિક નેતાઓ, રોકાણકારો અને સંશોધનકારોને આમંત્રે […]

નિર્મલા સીતારમણની મેક્સિકોના નાણામંત્રી સાથે મુલાકાત, મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારામને શનિવારે મેક્સિકો સિટીમાં મેક્સિકોના નાણા અને જાહેર દેવું સચિવ ડૉ. રોજેલિયો રામિરેઝ સાથે મુલાકાત કરી. જેમાં બંને નેતાઓ વચ્ચે મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. સીતારમને મીટિંગ દરમિયાન જણાવ્યું હતું કે મેક્સિકન સરકાર સાથે તેના અનુભવો શેર કરવામાં અને ભારતના ડિજિટલ પરિવર્તનના આધારે સહયોગની શક્યતાઓ શોધવામાં ભારતને આનંદ થશે. […]

વડોદરામાં વાઘબારસના દિને PM નરેન્દ્ર મોદી લક્ષ્મી વિલાસ પેલેસમાં લેશે શાહી ભોજન

તાતાના ઍરક્રાફ્ટ પ્લાન્ટની અંતિમ એસેમ્બલી લાઈનનું પીએમ ઉદ્ઘાટન કરશે, ભારત-સ્પેન વચ્ચે મહત્ત્વના કરાર થશે, વડાપ્રધાનના આગમનને લઈ ચાલતી તડામાર તૈયારીઓ વડોદરાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિવાળી પર્વની પ્રારંભે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. વાઘબારસે એટલે કે,  28 ઓક્ટોબરે વડાપ્રધાન મોદી વડોદરામાં તાતા એડવાન્સ સિસ્ટમના એરક્રાફ્ટ પ્લાન્ટની અંતિમ એસેમ્બલી લાઈનના ઉદ્ઘાટન સમારંભમાં સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ સાથે […]

ઉપરાષ્ટ્રપતિ ગુવાહાટી અને શિલોંગની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને ડૉ. સુદેશ ધનખડ 16-17 ઓક્ટોબર, 2024ના રોજ ગુવાહાટી (આસામ) અને મેઘાલયના શિલોંગના બે દિવસીય પ્રવાસ પર રહેશે. પોતાની યાત્રા દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ મુખ્ય અતિથિ તરીકે અધ્યક્ષતા કરશે અને ન્યૂ શિલોંગમાં માવડિયાંગડિયાંગ ખાતે મેઘાલય સ્કિલ એન્ડ ઈનોવેશન હબનો શિલાન્યાસ કરશે. ઉપરાષ્ટ્રપતિ આઈટી પાર્ક અને રાજભવન શિલોંગની પણ મુલાકાત લેશે તથા મુખ્યમંત્રી […]

RSSના સરસંઘચાલક મોહન ભાગવત બે દિવસની ગુજરાતની મુલાકાતે આવશે

અમદાવાદઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત બે દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. મોહન ભાગવત બે દિવસની ગુજરાત મુલાકાતમાં સુરત ખાતે વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત 16મી ઓક્ટોબરના રોજ સાંજે સુરત આવી પહોંચશે. સુરત એરપોર્ટ ઉપર તેમનું સ્વાગત કરવામાં આવશે. જે બાદ તેઓ બીજા દિવસે 17મી એપ્રિલના રોજ સવારે જૈન મહારાજ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code