1. Home
  2. Tag "Visit"

ન્યૂઝીલેન્ડના નાયબ વડાપ્રધાન વિન્સ્ટન પીટર્સે અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી

અમદાવાદઃ ગાંધીનગર ખાતે આવેલા વિશ્વવિખ્યાત અક્ષરધામ મંદિરની મુલાકાત ન્યૂઝીલેન્ડના નાયબ વડાપ્રધાન વિન્સ્ટન પીટર્સે લીધી હતી. ગાંધીનગર અને અમદાવાદની બે દિવસની મુલાકાતે ન્યૂઝીલેન્ડના નાયબ વડાપ્રધાન વિન્સ્ટન પીટર્સ આવ્યા છે. ન્યૂઝીલેન્ડના વડાપ્રધાનએ આજે અક્ષરધામ મંદિર ખાતે આવ્યા હતા.  અક્ષરધામ મંદિરના પૂજ્ય વિશ્વવિહારી સ્વામી (કોઠારી સ્વામીજી)એ તેમનું સ્વાગત કર્યું હતું. અને અક્ષરધામ મંદિરના મુખ્ય પ્રવેશ દ્વારે તેમનું સ્વાગત મનીષ […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે શ્રીનગરની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 7મી માર્ચના રોજ શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લેશે. બપોરે લગભગ 12 વાગે પ્રધાનમંત્રી શ્રીનગરના બક્ષી સ્ટેડિયમ પહોંચશે, જ્યાં તેઓ ‘વિકસિત ભારત વિકસિત જમ્મુ કાશ્મીર’ કાર્યક્રમમાં ભાગ લેશે. કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી J&Kમાં કૃષિ અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે લગભગ રૂ. 5000 કરોડના મૂલ્યનો કાર્યક્રમ – ‘સંકલિત કૃષિ વિકાસ કાર્યક્રમ’ રાષ્ટ્રને સમર્પિત કરશે. […]

વિદેશમંત્રી એસ.જયશંકર જાપાન અને દક્ષિણ કોરિયાના પ્રવાસે

નવી દિલ્હીઃ વિદેશમંત્રી ડૉ. એસ.જયશંકર દક્ષિણ કોરિયા અને જાપાનની 4 દિવસીય સત્તાવાર મુલાકાતે છે. વિદેશમંત્રી એસ. જયશંકર પ્રથમ 2 દિવસ દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલમાં રહેશે. આ પ્રવાસ દરમિયાન વિદેશમંત્રી દક્ષિણ કોરિયાના વિદેશમંત્રી સાથે 10મી ભારત-રિપબ્લિક ઓફ કોરિયા સંયુક્ત આયોગની બેઠકમાં ભાગ લેશે. ત્યારબાદ દક્ષિણ કોરિયાના ટોચના અધિકારીઓ, થિંક ટેન્ક અને ભારતીય સમુદાયને મળશે. આ બેઠકમાં […]

સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળીને બિલ ગેટ્સ બન્યા પ્રભાવિત, આરોગ્ય વનની પણ લીધી મુલાકાત

અમદાવાદઃ  માઈક્રોસોફ્ટ કંપનીના સહ સંસ્થાપક અને વિશ્વમાં સૌથી ધનિક ગણાતા બિલ ગેટ્સ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો નજારો માણવા માટે આવી પહોંચતા બીલ ગેટ્સનું રાજ્યના પ્રોટોકોલ મંત્રી જગદિશ વિશ્વકર્મા, જિલ્લા કલેક્ટર સહિત અધિકારીગણે ભાવભીનું સ્વાગત કર્યું હતું. બીલ ગેટ્સ સરદાર પટેલના વિરાટ સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ આરોગ્ય વનની મુલાકાત લઈને પ્રભાવિત બન્યા […]

ઓછા બજેટમાં વિદેશ સુંદર સ્થળોના પ્રવાસની ઈચ્છા પુરી કરવી હોય તો આ પડોશી દેશોની અચુક મુલાકાત લો…

ભારતમાં પ્રવાસન સ્થળોની કોઈ કમી નથી. તેમાં વિવિધ ધર્મોના ધાર્મિક સ્થળો, પહાડી સ્થળો, દરિયાકિનારા, રાષ્ટ્રીય ઉદ્યાનો, હેરિટેજ સાઇટ્સ અને ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્થળોનો સમાવેશ થાય છે. જ્યારે ભારતીય પ્રવાસીઓ તેમના પોતાના દેશની મુલાકાત લે છે, ત્યારે તેઓને પણ ખ્યાલ આવે છે કે તેઓએ વિદેશ પ્રવાસનો આનંદ માણવો જોઈએ. ઘણા ભારતીય લોકો વિદેશ પ્રવાસના ખર્ચ […]

પ્રધાનમંત્રી 27-28 ફેબ્રુઆરીનાં રોજ કેરળ, તમિલનાડુ અને મહારાષ્ટ્રની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 27-28 ફેબ્રુઆરીના રોજ કેરળ, તમિલનાડુ અને મહારાષ્ટ્રની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી 27 ફેબ્રુઆરીનાં રોજ સવારે લગભગ 10:45 વાગે કેરળનાં તિરુવનંતપુરમમાં વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC)ની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સાંજે 5:15 વાગ્યે તમિલનાડુનાં મદુરાઈમાં ‘ઓટોમોટિવ એમએસએમઇ ઉદ્યોગસાહસિકો માટે ભવિષ્યનું સર્જન – ડિજિટલ મોબિલિટી’ કાર્યક્રમમાં સહભાગી થશે. પ્રધાનમંત્રી 28 ફેબ્રુઆરીનાં રોજ સવારે 9:45 વાગે તમિલનાડુનાં થુથુકુડીમાં આશરે રૂ. 17,300 કરોડનાં મૂલ્યની […]

અમિત શાહ 22 ફેબ્રુઆરીએ છત્તીસગઢની મુલાકાત લેશે, લોકસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ફેબ્રુઆરીએ છત્તીસગઢની મુલાકાત લેશે. તેઓ બસ્તર લોકસભા મતવિસ્તાર હેઠળના, કોંડાગાંવમાં પાર્ટી દ્વારા રચાયેલા ક્લસ્ટર વિસ્તારમાં સમાવિષ્ટ ત્રણ લોકસભા મતવિસ્તારના વરિષ્ઠ પદાધિકારીઓ, પ્રભારીઓ અને સહ-પ્રભારીઓ સાથે બેઠક કરીને, ચૂંટણી તૈયારીઓની સમીક્ષા કરશે. ભાજપે લોકસભા ચૂંટણીની તૈયારી માટે રાજ્યની 11 લોકસભા બેઠકોને ચાર ક્લસ્ટરમાં વહેંચી દીધી છે. બસ્તર, મહાસમુંદ અને કાંકેર […]

દુબઈના શાસક, ઉપરાષ્ટ્રપતિ અને યુએઈના પ્રધાનમંત્રી સાથે PM મોદીની મુલાકાત

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દુબઈમાં મહામહિમ શેખ મોહમ્મદ બિન રશીદ અલ મક્તૂમ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, સંરક્ષણ મંત્રી અને દુબઈના શાસકને મળ્યા હતા. બંને નેતાઓએ વેપાર, રોકાણ, ટેક્નોલોજી, અવકાશ, શિક્ષણ અને લોકો વચ્ચેના સંબંધો સહિત દ્વિપક્ષીય સહયોગના વિવિધ ક્ષેત્રો પર ચર્ચા કરી હતી. તેઓએ ભારત અને UAE વચ્ચે ઝડપથી વધી રહેલા આર્થિક અને વ્યાપારી સંબંધો પર તેમનો […]

પૈસા કમાવવાની સાથે માનસિક શાંતિ, સમતા, સંયમ અને નૈતિકતા પણ ખૂબ જ મહત્વપૂર્ણઃ રાષ્ટ્રપતિ

અમદાવાદઃ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે વલસાડ સ્થિત શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરની મુલાકાત લીધી હતી. અહીં સભાને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે શ્રીમદ રાજચંદ્રજી એક મહાન સંત, કવિ, દાર્શનિક અને સમાજ સુધારક હતા. તેમણે નોંધ્યું કે તેમના પગલે ચાલતા ગુરુદેવ શ્રી રાકેશજીએ આધ્યાત્મિક ક્ષેત્રમાં અપ્રતિમ કાર્ય કર્યું છે. શ્રી રાકેશજીના માર્ગદર્શન હેઠળ, શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર વિશ્વભરમાં 200થી વધુ સ્થળોએ […]

એસોસિયેશન ઑફ સાઉથઇસ્ટ એશિયન નેશન્સના મહાસચિવ આજથી ભારતની મુલાકાતે

નવી દિલ્હીઃ એસોસિયેશન ઑફ સાઉથઇસ્ટ એશિયન નેશન્સ (ASEAN) ના મહાસચિવ ડૉ. કાઓ કિમ હોર્ન રવિવારથી ભારતની પાંચ દિવસની સત્તાવાર મુલાકાતે આવશે. આસિયાનના મહાસચિવ વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને અન્ય મહાનુભાવોને મળશે. તેઓ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ વર્લ્ડ અફેર્સ – ICWA દ્વારા આયોજિત ‘આસિયાન-ઈન્ડિયા કોમ્પ્રિહેન્સિવ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ઇન એડવાન્સ્ડ રિજનલ આર્કિટેક્ચર’ પર લેક્ચર પણ આપશે. જાન્યુઆરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code