પીએમ મોદી શુક્રવારે બિહારની મુલાકાતે, 7217 કરોડની યોજનાઓની આપશે ભેટ
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 18 જુલાઈના રોજ બિહારના પૂર્વ ચંપારણના જિલ્લા મુખ્યાલય મોતીહારીમાં 7217 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ 53મી વખત બિહારની મુલાકાત લેશે અને રાજ્યના વિકાસમાં અભૂતપૂર્વ યોગદાન આપનારા દેશના પ્રથમ પ્રધાનમંત્રી બનશે. બિહારના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી સમ્રાટ ચૌધરીએ આ માહિતી આપી હતી. ચૌધરીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી […]