ઉત્તરપ્રદેશમાં ધાર્મિક પ્રવાસીઓની સંખ્યામાં વધારો, 65 કરોડથી વધારે પ્રવાસીઓએ લીધી મુલાકાત
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ઉત્તર પ્રદેશ તેના ઐતિહાસિક, ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાને કારણે વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષિત કરી રહ્યું છે. ગયા વર્ષે, 65 કરોડથી વધુ પ્રવાસીઓએ રાજ્યની મુલાકાત લીધી હતી. ધાર્મિક પર્યટનને નવી ઊંચાઈએ લઈ જવા માટે રાજ્ય સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેનાથી રોજગાર અને આર્થિક વિકાસને વેગ મળ્યો છે. અયોધ્યામાં ભવ્ય […]