વિસનગરના કંસારાકૂઈ ગામે પાટોત્સવના જમણવાર બાદ 67 લોકોને ફુડપોઈઝનિંગ
જમણવાર બાદ ઝાડા-ઊલટી અને પેટમાં દુઃખાવાના કેસ નોંધાયા 67 દર્દીઓને પ્રા. આરોગ્ય કેન્દ્રમાં સારવાર અપાઈ આરોગ્ય વિભાગે ફુડને સેમ્પલ લઈને તપાસ હાથ ધરી વિસનગરઃ મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કંસારાકુઇ ગામમાં મહાકાળી માતાજીના પાટોત્સવમાં સાંજના જમણવાર પછી 67 લોકોને ઝાડા ઊલટી અને પેટમાં દુખાવા લાગતા ફુડ પોઈઝનની અસર હોવાને લીધે ત્વરિત સારવાર શરૂ કરવામાં આવી હતી. […]