1. Home
  2. Tag "VSK GUJARAT"

‘સ્વતંત્રતા આંદોલનમાં સંઘ સ્થાપકની ભૂમિકા’ વિષય પર સેમિનારનું આયોજન

સ્વતંત્રતા આંદોલનમાં સંઘ સ્થાપકની ભૂમિકા વિષય પર સેમિનારનું આયોજન વિશ્વ સંવાદ કેન્દ્ર, ગુજરાત પ્રાંત દ્વારા આગામી બુધવારે સેમિનાર યોજાશે આગામી બુધવારે એટલે કે, 18 ઑગસ્ટના રોજ રાત્રે 8.30 કલાકે આયોજન અમદાવાદ: દેશમાં ગઇકાલે 75માં સ્વાતંત્ર્ય દિવસના પર્વની સમગ્ર દેશમાં ઉલ્લાસભેર અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી. દર વર્ષે સ્વાતંત્ર્ય દિવસના પર્વ પર અંગ્રેજો વિરુદ્વ વિદ્રોહ કરનારા […]

શબ્દાંજલિ: સ્વયંસેવકત્વની આદર્શ અભિવ્યક્તિ એટલે સ્વ. અમૃતભાઇ કડીવાળા: ડૉ. મનમોહન વૈદ્ય

RSS, કર્ણાવતી વિભાગ દ્વારા RSS, ગુજરાત પ્રાંતના પૂર્વ સંઘચાલક સ્વ. અમૃતભાઇ કડીવાળાના નિધન પર શ્રદ્વાંજલિ સભાનું આયોજન શ્રદ્વાંજલિ સભા દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહ સરકાર્યવાહ ડૉ. મનમોહન વૈધે શબ્દાંજલિ અર્પણ કરી હતી કર્ણાવતી વિભાગના કાર્યાલય ડૉ. હેડગેવાર ભવન ખાતે શ્રદ્વાંજલિ સભા યોજાઇ હતી અમદાવાદ: રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ગુજરાત પ્રાંતના પૂર્વ સંઘચાલક અને વરિષ્ઠ સ્વયંસેવક […]

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, કર્ણાવતી વિભાગ દ્વારા સ્વ. ડૉ. અમૃત કડીવાળાના નિધન પર શ્રદ્વાંજલિ સભાનું આયોજન

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, કર્ણાવતી વિભાગ દ્વારા શ્રદ્વાંજલિ સભાનું આયોજન શ્રદ્વાંજલિ સભાનું આયોજન, શુક્રવારે સાંજે 5.30 કલાકે કરવામાં આવ્યું છે શ્રદ્વાંજલિ સભા દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહ સરકાર્યવાહ ડૉ. મનમોહન વૈદ્યની વિશેષ ઉપસ્થિતિ રહેશે અમદાવાદ: રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ગુજરાત પ્રાંતના પૂર્વ સંઘચાલક અને વરિષ્ઠ સ્વયંસેવક તરીકે સેવા આપીને લોકચાહના મેળવનારા અમૃતભાઇ કડીવાળાનું થોડા સમય પહેલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code