નવા બનેલા વડાલી રેલવે સ્ટેશનમાં જવા માટે પ્રવાસીઓને 30 પગથિયા ચડવા પડશે
હિંમતનગર, 30 માર્ચ 2026: Passengers will have to climb 30 steps to reach the Wadali railway station. હિંમતનગરથી ખેડબ્રહ્મા વચ્ચેની આશરે 55 કિલોમીટર લાંબી રેલવે લાઇનનું બ્રોડગેજમાં રૂપાંતર કાર્ય પૂર્ણ થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે ખેડબ્રહ્મા-અમદાવાદ ટ્રેનનું ઈ-લોકાર્પણ કરશે. આ માટે વહીવટી તંત્ર અને રેલવે વિભાગ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. […]


