શિક્ષણનો અંતિમ હેતુ રાષ્ટ્ર નિર્માણનો હોવો જોઇએ : રાજ્યપાલ
વાઘોડિયા સ્થિત ડૉ. એન. જી. શાહ સાર્વજનિક હાઇસ્કૂલનો અમૃત મહોત્સવ રાજ્યપાલએ છાત્રોને સદ્દવિદ્યા અને પ્રાકૃતિક કૃષિનો બોધ આપ્યો હતો વિદ્યાનું અનોખું મહત્વ રહ્યું છે, કોઇ પણ વ્યક્તિનું સાચું ધન વિદ્યા અને જ્ઞાન છે અમદાવાદઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વડોદરા જિલ્લાના વાઘોડિયા સ્થિત શૈક્ષણિક સંસ્થા ડૉ. એન. જી. શાહ સાર્વજનિક હાઇસ્કૂલના અમૃત મહોત્સવનો પ્રારંભ કરાવ્યો છે. આ સંસ્થાને […]