1. Home
  2. Tag "water-buttermilk-mandap arrangement for pilgrims"

અંબાજી મંદિરમાં યાત્રિકોને ગરમીથી રાહત માટે પાણી, છાશ, મંડપ અને એરકૂલરની વ્યવસ્થા

યાત્રિકોને માટે મંદિરના પરિસરમાં વોટર સ્પ્રિનકલર ફુવારાની વ્યવસ્થા ઠંડાપાણી માટે કૂલરો મુકાયા પરિસરમાં મંડપ બાંધીને છાંયડાની વ્યવસ્થા કરવામાં આવી અંબાજીઃ બનાસકાંઠામાં તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી આવતા યાત્રાળુઓને ગરમીમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે  અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં મંદિર પરિસરમાં યાત્રિકા માટે કૂલર મુકવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code