તરબૂચના બીજ ઉનાળાનુ સુપરફૂડ, સ્વાસ્થ્ય માટે અનેક ગણા લાભકારક
ઉનાળામાં તરબૂચ ખાવાનું બધાને ગમે છે. આ રસદાર ફળ શરીરને ઠંડક તો આપે છે જ પણ મનને પણ શાંતિ આપે છે. ઘણીવાર લોકો તરબૂચ ખાધા પછી તેના બીજ ફેંકી દે છે. પરંતુ શું તમે જાણો છો કે તરબૂચ તેના બીજ જેટલું જ ફાયદાકારક છે. આગલી વખતે જ્યારે પણ તમે તરબૂચ ખાઓ ત્યારે તેના બીજ સંગ્રહિત […]